SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન एवं जहेव आभिणिबोहिनाणं तहेव णेयव्वं । વર-ચિવાં -નાવ" નો ફંદ્રિય ધારા | से तं धारणा । से तं मइअण्णाणे । प से किं तं सुयअण्णाणे ? उ. सुयअण्णाणे जं इमं अण्णाणिएहिं मिच्छद्दिट्ठिएहिं सच्छंदबुद्धि मइ विगप्पियं, तं जहा भारहं - जाव- चत्तारि वेदा संगोवंगा । सेतं सुयअण्णाणे । से किं तं विभंगणाणे ? T. उ. विभंगणाणे अणेगविहे पण्णत्ते, तं जहागामसंठिए - जाव- संन्निवेससंठिए, दीवसंठिए समुद्दसंठिए, वाससंठिए, वासहरसंठिए વનયમંત્રિ, વસંટિ, ધૂમમંત્રિ, યસંઢિ, યમંત્રિ, નરસંઢિ, વિશ્વરમંત્રિ, વિપુરિતમંત્રિ, महोरगसंठिए, गंधव्वसंठिए, उसभसंठिए, पसु પસચ-વિદા-વાનર-૫૫ સંટાળસંટિ પાત્તે । વિયા. મ. ૮, ૩. ૨, સુ. ૨૪-૨૮ - ११५. सत्तविह विभंगणाण परूवणं सत्तविहे विभंगणाणे पण्णत्ते, तं जहाછું. વિસિઝોબિયમે, ૨. પંડિતો ૩. િિરયાવરણે નીવે Jain Education International મામે, ૪. મુદ્દો ગાવે, ૬. સમુદ્રો નીવે, દ. વી નીવે, ૭. તેમાં નીવા ! પ્ર. ઉ. જે પ્રમાણે આભિનિબોધિક જ્ઞાનના વિષયમાં કહ્યુ છે તેજ પ્રમાણે અહીં પણ ધારણા સુધી સંપૂર્ણ વર્ણન જાણી લેવું જોઈએ. પ્ર. શ્રુત-અજ્ઞાન શું છે ? ઉ. For Private & Personal Use Only વિશેષ : આભિનિબોધિક જ્ઞાનમાં જે એકાર્થિક શબ્દ કહ્યા છે. તેને છોડીને આ નોઈન્દ્રિય ધારણા છે ત્યાં સુધી કહેવું જોઈએ. ૯૪૧ આ ધારણાનું સ્વરુપ છે. આ મતિ-અજ્ઞાનનું સ્વરુપ છે. જે અજ્ઞાની મિથ્યાદષ્ટિઓ દ્વારા સ્વચ્છંદ બુદ્ધિ અને સ્વમતિથી કલ્પિત છે તે શ્રુત-અજ્ઞાન છે, જેમકે મહાભારત -યાવ- સાંગોપાંગ ચાર વેદ. આ શ્રુત-અજ્ઞાનનું વર્ણન છે. વિભંગજ્ઞાન કેટલા પ્રકારનાં છે ? ૧૧૫. સાત પ્રકારનાં વિભંગજ્ઞાનોનું પ્રરુપણ : વિભંગજ્ઞાન સાત પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. એક દિશામાં લોકનું જ્ઞાન, ૨. પાંચ દિશામાં લોકનું જ્ઞાન, ૩. જીવ ક્રિયાવરણ છે. (કર્માવરણ નથી.) ૪. પુદ્દગલ નિર્મિત શરીર જ જીવ છે. ૫. પુદ્દગલોથી અનિષ્પન્ન શરીર, ૬. રુપીજીવ, (રુપવાળા જીવ છે.) ૭. આ બધા ગતિશીલ પદાર્થ જીવ છે. વિભંગજ્ઞાન અનેક પ્રકારનાં કહ્યા છે, જેમકે - ગ્રામસંસ્થિત -યાવત્← સન્નિવેશસંસ્થિત, દ્વીપસંસ્થિત, સમુદ્રસંસ્થિત, વર્ષ-સંસ્થિત, વર્ષધર સંસ્થિત, પર્વત સંસ્થિત, વૃક્ષ-સંસ્થિત, સ્તૂપસંસ્થિત, હયસંસ્થિત, ગજસંસ્થિત, નરસંસ્થિત, કિન્નર- સંસ્થિત, કિંપુરુષ સંસ્થિત, મહોરગસંસ્થિત, ગન્ધર્વસંસ્થિત, વૃષભસંસ્થિત, પશુ, પશય. (બેખુરવાળા જંગલી જાનવર) વિહગ અને વાંદરાનાં આકારવાળા છે. આ પ્રમાણે વિભંગજ્ઞાન નાના સંસ્થાનથી સંસ્થિત કહ્યા છે. - www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy