________________
૧૨૪૪
?. આરંમિયા,
૩. માયાવત્તિયા,
एवं विगलिंदियवज्जं -जाव- वेमाणियाणं ।
૨. પારિહિયા,
४. अपच्चक्खाणकिरिया ।
मिच्छदिट्ठियाणं णेरइयाणं पंचकिरियाओ पण्णत्ताओ,
तं जहा
છુ. બારમિયા -ખાવ-, ૬. મિષ્ઠાવંસળવત્તિયા । एवं सव्वेसिं निरंतरं - जाव- मिच्छहिट्ठियाणं वेमाणियाणं ।
- ટાળ ૪. ૪, ૩. ૪, મુ. ૨૬૨૬
૬. મિિિય ચડવીસતંહજી ગામિયા વિરિયા ૧૬, મિથ્યાર્દષ્ટિ ચોવીસ દંડકોમાં આરંભિકી આદિ ક્રિયાઓનું
परूवणं
પ્રરુપણ :
મિથ્યાદષ્ટિ નૈરયિકોમાં પાંચ ક્રિયાઓ કહી છે, જેમકે -
णवरं - विगलिंदिया मिच्छद्दिट्ठी ण भण्णंति । सेसं तहेव । ટાળ ઞ. ૬, ૩. ૨, મુ. ૪૨૨
१७. जीव-चउवीसदंडएस आरंभियाइकिरियाणं णियमाમળ
૫. जस्स णं भंते! जीवस्स आरंभिया किरिया कज्जइ, तस्स पारिग्गहिया किरिया कज्जइ ?
जस्स पारिग्गहिया किरिया कज्जइ, तस्स आरंभिया किरिया कज्जइ ?
उ. गोयमा ! जस्स णं जीवस्स आरंभिया किरिया कज्जइ, तस्स पारिग्गहिया किरिया सिय कज्जइ, सियो कज्नई,
जसपुर्ण पारिग्गहिया किरिया कज्जइ, तस्स आरंभिया किरिया नियमा कज्जइ ।
जस्स णं भंते! जीवस्स आरंभिया किरिया कज्जइ, तस्स मायावत्तिया किरिया कज्जइ ?
जस्स मायावत्तिया किरिया कज्जइ, तस्स आरंभिया किरिया कज्जइ ?
उ. गोयमा ! जस्स णं जीवस्स आरंभिया किरिया कज्जइ, तस्स मायावत्तिया किरिया नियमा कज्जइ, जस्स पुण मायावत्तिया किरिया कज्जइ, तस्स आरंभिया किरिया सिय कज्जइ, सिय णो Jain Education Intern લગ્નર |
૬.
For Private
દ્રવ્યાનુયોગ ભાગ-૨
૧. આરંભિકી,
૨. પારિગ્રહીકી,
૩. માયા પ્રત્યયિકી,
૪. અપ્રત્યાખ્યાન ક્રિયા.
આ પ્રમાણે વિકલેન્દ્રિયોને છોડીને વૈમાનિકો સુધી કહેવુ જોઈએ.
૧. આરંભિકી -યાવ- ૫. મિથ્યાદર્શન પ્રત્યયા. આ પ્રમાણે નિરંતર મિથ્યાદષ્ટિ વૈમાનિકો સુધી બધા દંડકોમાં પાંચે ક્રિયાઓ કહેવી જોઈએ.
વિશેષ : (એકેન્દ્રિય આદિ)વિકલેન્દ્રિયોમાં (સમ્યક્ત્વનો સર્વથા અભાવ હોવાથી) મિથ્યાદૅષ્ટિ પદ (વિશેષણ)નું વર્ણન કરવું ન જોઈએ. શેષ દંડકોમાં પૂર્વવત્ જાણવું જોઈએ.
૧૭. જીવ-ચોવીસ દંડકોમાં આરંભિકી આદિ ક્રિયાઓની નિયમા-ભજના,
પ્ર. ભંતે ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે
શું તેને પારિહિકી ક્રિયા હોય છે ?
જેને પારિગ્રહીકી ક્રિયા હોય છે
શું તેને આરંભિકી ક્રિયા હોય છે ?
ઉ. ગૌતમ ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે તેને પારિગ્રહીકી ક્રિયા ક્યારેક હોય છે અને ક્યારેક હોતી નથી,
જેને પારિગ્રહીકી ક્રિયા હોય છે,
તેને આરંભિકી ક્રિયા નિયમથી હોય છે.
પ્ર. ભંતે ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે
શું તેને માયા પ્રત્યયા ક્રિયા હોય છે ? જેને માયા પ્રત્યયા ક્રિયા હોય છે
શું તેને આરંભિકી ક્રિયા હોય છે ?
ઉ. ગૌતમ ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે,
તેને નિયમથી માયા પ્રત્યયા ક્રિયા હોય છે, જેને માયા પ્રત્યયા ક્રિયા હોય છે.
તેને આરંભિકી ક્રિયા ક્યારેક હોય છે અને ક્યારેક
: Personal Use on હોતી નથી.
www.jainelibrary.org