________________
જ્ઞાન અધ્યયન
हेट्ठिम-मज्झिमगेवेज्जगदेवा अहे - जाव- छट्ठाए तमाए पुढवीए हेट्ठिल्ले चरिमंते ओहिणा जाणंति पासंति ।
उवरिमगेवेज्जगदेवा णं भंते! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति ?
उ. गोयमा ! जहणेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं अहेसत्तमाए पुढवीए हेट्ठिल्ले चरिमंते, તિરિયું-ખાવ-અસંવેગ્નેટીવ-સમુદ્દે, ડ્ટ -ખાવसगाई विमाणाई ओहिणा जाणंति पासंति ।
T.
प. अणुत्तरोववाइयदेवा णं भंते! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति ?
उ. गोयमा ! संभिन्नं लोगणालिं ओहिणा जाणंति સંતિ ।
શ્
९४. चउवीसदंडएसु ओहीणाणस्स संठाण परूवणं
૬.
- ૫૧. વ. ૩૨, મુ. ૧૨૬૮-૨૦ ૦૭
૩. ગોયમા ! તબારસંપિ પાસે ।
૬.
..
તે, ઘેરયાળ મંતે ! ઓદી વિં સંપિ પળત્તે ?
૩. ગોયમા ! પત્ત્તાસંÇિ વળત્તે ।
૬.
दं. २. असुरकुमाराणं भंते ! ओही किं संठिए पण्णत्ते ?
૩. ગોયમા !
×. ૩-૪ ૨. વૅ -નાવ- ળિયમારાળ ।
ૐ ૨૦, પંüવિય-તિરિવનળિયાનું મંતે ! ઓહી किं संठिए पण्णत्ते ?
સંટા,સહિષ્ણુ પાત્તે ।
ૐ. ૨. વૅમજૂસાળ વિ ।
दं. २२. वाणमंतराणं भंते ! ओही किं संठिए पण्णत्ते ?
૩. ગયા ! પદસંઠાળસંવિષ્ણુ પાત્તે ।
૧. ૐ ૨૩, ખોતિયાળ મંત ! ઓહી વિં હિ પળત્તે?
૯૪.
૯૨૩
પ્ર. ભંતે ! ઉપરનાં ચૈવેયક દેવ અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે ?
નીચેના અને મધ્યના ત્રૈવેયક દેવ અવધિજ્ઞાનથી નીચે છઠી તમ:પ્રભાપૃથ્વીનાં નીચલા ચરમાન્ત સુધી જાણે-જુવે છે.
ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી જઘન્ય અંગુળનાં અસંખ્યાતમા ભાગ ક્ષેત્રને અને ઉત્કૃષ્ટ અધઃસપ્તમ પૃથ્વીનાં નીચલા ચ૨માન્ત સુધી, તિરછા અસંખ્યાત દ્વીપ સમુદ્ર સુધી, ઉપર પોતાના વિમાનો સુધી અવધિજ્ઞાનથી જાણેજુવે છે.
પ્ર. ભંતે ! અનુત્તરોપ પાતિક દેવ અવધિજ્ઞાનથી કેટલા ક્ષેને જાણે-જુવે છે ?
ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી સંપૂર્ણ લોકનાડીને જાણેજુવે છે.
ઉ.
પ્ર.
ચોવીસ દંડકોમાં અવધિજ્ઞાનનાં સંસ્થાનનું પ્રરુપણ : પ્ર. ૬,૧. ભંતે ! નારકોનું અવધિજ્ઞાન ક્યા આકારવાળુ કહ્યુ છે ?
ગૌતમ ! તે તપ્ર (હોડી)નાં આકારનું કહ્યુ છે. દ.૨, ભંતે ! અસુરકુમારોનું અધિજ્ઞાન ક્યા આકારનું કહ્યુ છે ?
ઉ. ગૌતમ ! તે પલ્લક (ધાન્ય માપવાનું પાત્ર) નાં આકારનું કહ્યુ છે.
ઉ.
પ્ર.
૬.૩-૧૧. આ પ્રમાણે સ્તનિતકુમારો સુધીનાં અવધિજ્ઞાનનાં સંસ્થાન જાણવાં જોઈએ.
પ્ર. દં.૨૦, ભંતે ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનું અવધિજ્ઞાન ક્યા આકારનું કહ્યુ છે ?
ઉ. ગૌતમ ! તે નાના આકારવાળુ કહ્યુ છે.
૬.૨૧. આ પ્રમાણે મનુષ્યોનાં અવધિજ્ઞાનનાં સંસ્થાન જાણવાં જોઈએ.
પ્ર. દ. ૨૨. ભંતે ! વાણવ્યંતર દેવોનું અવધિજ્ઞાન ક્યા આકારનું કહ્યુ છે ?
ગૌતમ ! તેં વાદ્યનાં આકારનું કહ્યુ છે.
૬,૨૩, ભંતે ! જ્યોતિષ્ટદેવોનું અવધિજ્ઞાન ક્યા આકારનું કહ્યુ છે ?
१
નીવા. કિ. રૂ, મુ. ૨૦૨ (અનુત્તર વિમાનવાસી દેવ ચૌદ રજ્જુ પ્રમાણ લોકનાલી ક્ષેત્રને જોવે છે આ અંતર છે.)w.jainelibrary.org
Jain Education International