SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન हेट्ठिम-मज्झिमगेवेज्जगदेवा अहे - जाव- छट्ठाए तमाए पुढवीए हेट्ठिल्ले चरिमंते ओहिणा जाणंति पासंति । उवरिमगेवेज्जगदेवा णं भंते! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति ? उ. गोयमा ! जहणेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं अहेसत्तमाए पुढवीए हेट्ठिल्ले चरिमंते, તિરિયું-ખાવ-અસંવેગ્નેટીવ-સમુદ્દે, ડ્ટ -ખાવसगाई विमाणाई ओहिणा जाणंति पासंति । T. प. अणुत्तरोववाइयदेवा णं भंते! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति ? उ. गोयमा ! संभिन्नं लोगणालिं ओहिणा जाणंति સંતિ । શ્ ९४. चउवीसदंडएसु ओहीणाणस्स संठाण परूवणं ૬. - ૫૧. વ. ૩૨, મુ. ૧૨૬૮-૨૦ ૦૭ ૩. ગોયમા ! તબારસંપિ પાસે । ૬. .. તે, ઘેરયાળ મંતે ! ઓદી વિં સંપિ પળત્તે ? ૩. ગોયમા ! પત્ત્તાસંÇિ વળત્તે । ૬. दं. २. असुरकुमाराणं भंते ! ओही किं संठिए पण्णत्ते ? ૩. ગોયમા ! ×. ૩-૪ ૨. વૅ -નાવ- ળિયમારાળ । ૐ ૨૦, પંüવિય-તિરિવનળિયાનું મંતે ! ઓહી किं संठिए पण्णत्ते ? સંટા,સહિષ્ણુ પાત્તે । ૐ. ૨. વૅમજૂસાળ વિ । दं. २२. वाणमंतराणं भंते ! ओही किं संठिए पण्णत्ते ? ૩. ગયા ! પદસંઠાળસંવિષ્ણુ પાત્તે । ૧. ૐ ૨૩, ખોતિયાળ મંત ! ઓહી વિં હિ પળત્તે? ૯૪. ૯૨૩ પ્ર. ભંતે ! ઉપરનાં ચૈવેયક દેવ અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે ? નીચેના અને મધ્યના ત્રૈવેયક દેવ અવધિજ્ઞાનથી નીચે છઠી તમ:પ્રભાપૃથ્વીનાં નીચલા ચરમાન્ત સુધી જાણે-જુવે છે. ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી જઘન્ય અંગુળનાં અસંખ્યાતમા ભાગ ક્ષેત્રને અને ઉત્કૃષ્ટ અધઃસપ્તમ પૃથ્વીનાં નીચલા ચ૨માન્ત સુધી, તિરછા અસંખ્યાત દ્વીપ સમુદ્ર સુધી, ઉપર પોતાના વિમાનો સુધી અવધિજ્ઞાનથી જાણેજુવે છે. પ્ર. ભંતે ! અનુત્તરોપ પાતિક દેવ અવધિજ્ઞાનથી કેટલા ક્ષેને જાણે-જુવે છે ? ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી સંપૂર્ણ લોકનાડીને જાણેજુવે છે. ઉ. પ્ર. ચોવીસ દંડકોમાં અવધિજ્ઞાનનાં સંસ્થાનનું પ્રરુપણ : પ્ર. ૬,૧. ભંતે ! નારકોનું અવધિજ્ઞાન ક્યા આકારવાળુ કહ્યુ છે ? ગૌતમ ! તે તપ્ર (હોડી)નાં આકારનું કહ્યુ છે. દ.૨, ભંતે ! અસુરકુમારોનું અધિજ્ઞાન ક્યા આકારનું કહ્યુ છે ? ઉ. ગૌતમ ! તે પલ્લક (ધાન્ય માપવાનું પાત્ર) નાં આકારનું કહ્યુ છે. ઉ. પ્ર. ૬.૩-૧૧. આ પ્રમાણે સ્તનિતકુમારો સુધીનાં અવધિજ્ઞાનનાં સંસ્થાન જાણવાં જોઈએ. પ્ર. દં.૨૦, ભંતે ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનું અવધિજ્ઞાન ક્યા આકારનું કહ્યુ છે ? ઉ. ગૌતમ ! તે નાના આકારવાળુ કહ્યુ છે. ૬.૨૧. આ પ્રમાણે મનુષ્યોનાં અવધિજ્ઞાનનાં સંસ્થાન જાણવાં જોઈએ. પ્ર. દ. ૨૨. ભંતે ! વાણવ્યંતર દેવોનું અવધિજ્ઞાન ક્યા આકારનું કહ્યુ છે ? ગૌતમ ! તેં વાદ્યનાં આકારનું કહ્યુ છે. ૬,૨૩, ભંતે ! જ્યોતિષ્ટદેવોનું અવધિજ્ઞાન ક્યા આકારનું કહ્યુ છે ? १ નીવા. કિ. રૂ, મુ. ૨૦૨ (અનુત્તર વિમાનવાસી દેવ ચૌદ રજ્જુ પ્રમાણ લોકનાલી ક્ષેત્રને જોવે છે આ અંતર છે.)w.jainelibrary.org Jain Education International
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy