SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ८०, बंभीलिवीए माउक्खर संखा ૮૦. બ્રાહ્મીલિપિનાં માતૃકાક્ષરોની સંખ્યા : बंभीए णं लिवीए छायालीसं माउयक्खरा पण्णत्ता। બ્રાહ્મીલિપિનાં માતુકાક્ષર છેતાલીસ (૪૬) કહ્યા છે. - સમ, સમ, ૪૬, મુ. ૨ ૮. મુશ્મ પદવિહી ૮૧. શ્રુતજ્ઞાનને વાંચવાની વિધિ : ૨. મૂછ્યું, ૧. શિષ્ય મૌન રહીને સાંભળે. ૨. હુંરે વી, ૨. પછી હુંકાર- “જી હાં” એવું કહે, ૩. વાડંવાર, ૩. તેના પછી "આ એમજ છે જેમ ગુરૂદેવ ફરમાવે છે” આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક માને. ૮. ઘડપુછ, ૪. પછી જો શંકા હોય તો પૂછે કે ''આ ક્યા પ્રકારથી છે ?” છે. વસંસા, ૫. પછી વિચારવિમર્શ કરે. ૬. તત્તા સંપરથvi , ૬. ત્યારે ઉત્તરોત્તર ગુણ પ્રસંગથી શિષ્ય પારગામી થઈ જાય છે. ૭, grળ સત્તમU II ૭. પછી તે ચિંતન-મનન આદિથી ગુરુવતું (જેમ) ભાષણ અને શાસ્ત્રની પ્રરુપણા કરે આ સાત ગુણ શાસ્ત્ર સાંભળવાનાં કહ્યા છે. ૨. મુલ્ય વસ્તુ ઢમી, ૧. પ્રથમ વાચનામાં સૂત્ર અને અર્થ કહેવાય છે. २. बीओ णिज्जुत्तिमीसिओ भणिओ, ૨. બીજી વાચનામાં સૂત્રસ્પર્શિક નિયુક્તિનું વર્ણન કરાય છે. ३. तइओ य णिरवसेसो एस विही होइ अणओगे।। ૩. ત્રીજી વાચનામાં નય-નિક્ષેપ આદિથી પૂર્ણ વ્યાખ્યા કરાય છે. આ પ્રમાણે અનુયોગ સૂત્ર આપવાની વિધિ શાસ્ત્રકારોએ પ્રતિપાદિત કરી છે. से तं अंगपविट्ठ, से तं सुयणाणं, से तं परोक्खणाणं । આ અંગે પ્રવિષ્ટનું વર્ણન છે. આ શ્રતનું વર્ણન છે. આ - નં. યુ. ૨૨ ૦ પરોક્ષજ્ઞાનનું વર્ણન છે. ८२. सुयस्स गाहगस्स अट्ठगुणा ૮૨. આગમ શાસ્ત્ર ગ્રાહકનાં આઠ ગુણ : आगमसत्यग्गहणं जं वुद्धिगुणहिं अट्ठहिं दिळें । બુદ્ધિના જે આઠ ગુણોથી આગમ શાસ્ત્રોનું અધ્યયન बिंति सुयणाणलंभं, तं पुव्वविसारया धीरा ॥८४॥ શ્રુતજ્ઞાનનો લાભ જોયો છે, તેને પૂર્વ વિશારદ અને ધીર આચાર્ય આ પ્રમાણે કહે છે, તે આઠ ગુણ આ છે. ૨. મુમુસ૬, ૧. વિનયયુક્ત શિષ્ય ગુરુનાં મુખારવિંદથી નીકળેલ વચનોને સાંભળવા ઈચ્છે છે. ૨. ડિપુજી, ૨. જ્યારે શંકા થાય છે, ત્યારે ફરીથી વિનમ્ર થઈને ગુરુને પ્રસન્ન કરતા પૂછે છે. રૂ. મુળરુ, ૩. ગુરુનાં દ્વારા કહેવાથી સમ્યફ પ્રકારથી શ્રવણ કરે છે. 4, fષ્ટ ૨, ૪. સાંભળીને તેના અર્થને ગ્રહણ કરે છે. છે. સુંદU STUવિ તત્તા, ૫. ગ્રહણ કરતાં અનંતર પૂર્વાપર અવિરોધથી પર્યાલોચન કરે છે. www.jainelibrary.org Jain Education International For Private & Personal use only
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy