SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. इमे खलू ते थेरेहिं भगवंतेहिं वीसं असमाहिट्ठाणा સ્થવિર ભગવંતોએ તે વીસ અસમાધિસ્થાન આ GUત્તા' પ્રમાણે કહ્યાછે, (આગળનું વર્ણન ચરણાનુયોગમાં જુવો) निक्खेवो-एए खलु ते थेरेहिं भगवंतेहिं वीसं નિક્ષેપ સ્થવિર ભગવંતોએ વીસ અસમાધિસ્થાન असमाहिट्ठाणा पण्णत्ता,त्ति बेमि । કહ્યા છે. એવું હું કહું છું. - સા, ૪, ૨, . ? ૬૦, ઢસા-પ્ર-વેવસરામાં અક્ષય - . દશા-કલ્પ- વ્યવહારનાં અધ્યયન : छव्वीसं दसा-कप्प-ववहाराणं उद्देसणकाला पण्णत्ता, દશા-કલ્પ અને વ્યવહાર સૂત્રનાં છવીસ ઉદેશનકાળ तं जहा (અધ્યયન) કહ્યા છે, જેમકે – दस दसाणं, छ कप्पस्स, दस ववहारस्स। દશાશ્રુત સ્કંધનાં દસ, બૃહત્ કલ્પ સૂત્રનાં છે અને - સમ, સમ, ૨૬, મુ. ? વ્યવહાર સૂત્રનાં દસ અધ્યયન છે. ६१. इसिभासियज्झयणस्स संखा - ૬૧. ઋષિભાષિત અધ્યયનોની સંખ્યા : चोयालीसं अज्झयणा इसिभासियादियलोगचुया भासिया દેવલોકથી શ્રુત-ઋષિભાષિતનાં ચુંમાલીસ (૪૪) guત્તા | - સમ. એમ. ૪૪, મુ. ? અધ્યયન કહ્યા છે. ६२. जंबूहीवपण्णत्तीए उवसंहारो ૨. જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિનો ઉપસંહાર : (સુધર્મા સ્વામીએ પોતાના અંતેવાસી જંબૂને સંબોધિત કરી કહ્યું ) तएणं समणं भगवं महावीरं मिहिलाएणयरीए माणिभद्दे “હે આર્ય જંબૂ ! મિથિલા નગરીનાં અન્તર્ગત માણિભદ્ર चेइए बहूणं समणाणं, बहूणं समणीणं, बहूणं सावयाणं, ચૈત્યમાં ઘણા બધા શ્રમણો, ઘણી બધી શ્રમણીઓ, ઘણા बहूणं सावियाणं, बहूणं देवाणं, बहूणं देवीणं मज्झगए બધા શ્રાવકો, ઘણી બધી શ્રાવિકાઓ, ઘણા દેવો, ઘણી एवमाइक्खइ, एवं भासइ, एवं पण्णवेइ एवं परूवेइ દેવીઓની પરિષદૂનાં વચ્ચે શ્રમણ ભગવાન મહાવીરે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ નામક અધ્યયનનું આ પ્રમાણે વર્ણન, जम्बूद्दीवपण्णत्तीणामत्ति अज्जो! अज्झयणे अटुं च हेउं ભાષણ, નિરુપણ અને પ્રરુપણ કર્યું તથા શ્રોતાઓનાં च पसिणं च कारणं च वागरणं च भुज्जो-भुज्जो उवदंसेइ, અનુગ્રહનાં માટે અધ્યયનનાં અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ ત્તિ ક્રિા - બંધૂ. ૩ .૭, મુ. ૨૬૩ અને વ્યાખ્યાનું વારંવાર વિવેચન કર્યું,” એવું હું કહું છું. ૬૩. નિરાવરિયા ડાન્સ કરો ૩. નિરયાવલિકા ઉપાંગનો ઉલ્લેપ : तेणं कालेणं तेणं समएणं रायगिहे नाम नयरे होत्था, તે કાળ અને તે સમયમાં રાજગૃહ નામક નગર હતું, તે रिद्धिस्थिमियसमिद्धे गुणसीलए चेइए, वण्णओ ઋદ્ધિ સમૃદ્ધિ આદિથી સંપન્ન હતું, ત્યાં (ઉત્તર-પૂર્વમાં) असोगवरपायवे पुढविसिलापट्टए। ગુણશીલક નામક ચૈત્ય હતું. વર્ણન કરવું જોઈએ. ત્યાં ઉત્તમ અશોક વૃક્ષ હતું અને તેની નીચે એક પૃથ્વી શિલાપટ્ટક સ્થિત હતું. तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરનાં अन्तेवासी अज्जसुहम्मे नामं अणगारे जाइसंपन्ने અંતેવાસી જાતિ કુળ આદિથી સંપન્ન આર્ય સુધર્મા સ્વામી - -जाव-पंचहिं अणगारसएहिं सद्धिं संपरिखुडे, पुवाणुपुट्विं નામક અનગાર -પાવતુ- પાંચ સો અણગારોની સાથે चरमाणे, जेणेव रायगिहे नयरे -जाव- अहापडिरूवं પૂર્વાનુપૂર્વીનાં ક્રમથી ચાલતા જ્યાં રાજગૃહ નગર હતું उग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे ત્યાં પધાર્યા -પાવતુ-યથા પ્રતિરુપ (સાધુ મર્યાદાનુરુ૫) અવગ્રહ (અનુમતિ) પ્રાપ્ત કરીને સંયમ અને તપશ્ચર્યાથી विहरइ। પોતાની આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. ૧-૨. આ પ્રમાણે બીજી દશાથી સાતમી દશા સુધી ઉપોદ્દાત અને ઉપસંહાર સૂત્ર છે. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy