________________
જ્ઞાન અધ્યયન
૮૯૩
परिसा निग्गया, धम्मो कहिओ, परिसा पडिगया ।
તેના દર્શનાર્થે પરિષદુનીકળી. આર્ય સુધર્માએ ધર્મોપદેશ
આપ્યો અને (ધર્મ દેશના સાંભળી) પરિષદ્ પાછી ફરી. तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मस्स अणगारस्स તે કાળ અને તે સમયમાં આર્ય સુધર્મા અણગારનાં अंतेवासी जंबू णामं अणगारे समचउरंस संठाण संठिए અંતેવાસી સમચતુરસ્ત્ર સંસ્થાનથી સંસ્થિત (-વાવ-) (-जाव-) संखित्तविउल तेउलेस्से अज्जसुहम्मस्स વિપુલ તેજો વેશ્યાથી સમાહિત જંબૂનામક અનગાર આર્ય अणगारस्स अदूरसामंते उड़ढं जाणू -जाव-विहरइ । સુધર્મા સ્વામીનાં સમીપ ઉર્ધ્વ જાનુ અધ:શિર કરીને
-વાવ-વિચરણ કરતા હતાં. तए णं से जंबू ! जायसड्ढे (-जाव-) पज्जुवासमाणे एवं ત્યારે તે જંબૂ સ્વામીને શ્રદ્ધા ઉત્પન્ન થઈ (યાવ-) वयासी
પર્ય પાસના કરતાં (આર્ય-સુધર્મા સ્વામીથી) આ
પ્રમાણે પૂછયું - प. उवंगाणं भंते ! समणेणं भगवया महावीरेणं-जाव- પ્ર. ભંતે! શ્રમણ ભગવાન મહાવીર-ચાવતુ-સિદ્ધગતિ सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं के अठे पण्णत्ते?
નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાંગસૂત્રનો શું અર્થ
કહ્યો છે ? उ. एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं-जाव
જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર-પાવત-સિદ્ધગતિ सिद्धिगइणामधयं ठाणं संपत्तेणं उवंगाणं पंच वग्गा
નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાંગ સૂત્રનાં પાંચ વર્ગ guત્તા, તે નદી -
કહ્યા છે, જેમકે – . નિરવત્તિયા, ૨. પૂર્વાસિયા,
૧. નિયાવલિકા, ૨. કલ્પાવતંસિકા, રૂ. પુfથાબો, ૪. પુપૂસ્ત્રિયો,
૩. પુપિકા, ૪. પુષ્પચૂલિકા, છે. વદિસામાં !
૫. વૃષ્ણિદશા. 1. ન જ મંતે ! સમUTUાં મવિથ મહાવીરેvi -નવ- પ્ર. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -વાવसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं उवंगाणं पंच वग्गा
સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાંગ સૂત્રનાં पण्णत्ता, तं जहा -
પાંચ વર્ગ કહ્યા છે, જેમકે – ૨. નિરયાવત્રિયો -ગાવ- ૧. વલસાનો !
૧. નિરયાવલિકા યાવતુ- ૫. વૃષ્ણિદશા. पढमस्स णं भंते ! वग्गस्स उवंगाणं निरयावलियाणं
ભંતે ! ઉપાંગ સૂત્રનાં પ્રથમ વર્ગ નિરયાવલિકાનાં कइ अज्झयणा पण्णत्ता ?
કેટલા અધ્યયન કહ્યા છે ? उ. एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं-जाव
જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર-ચાવત-સિદ્ધગતિ सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं उवंगाणं पढमस्स
નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાંગ સૂત્રનાં પ્રથમ વર્ગ वग्गस्स निरयावलियाणं दस अज्झयणा पण्णत्ता,
નિરયાવલિકાનાં દસ અધ્યયન કહ્યા છે, જેમકે -- तं जहा૨. , ૨. સુ7િ , રૂ. મહાકા, ૪, પ,
૧. કાળ, ૨. સુકાળ, ૩. મહાકાળ, ૪. કૃષ્ણ, ५. सुकण्हे तहा ६. महाकण्हे । ७. वीरकण्हे य
૫. સુકૃષ્ણ, ૬. મહાકૃષ્ણ, ૭. વીરકૃષ્ણ, बोद्धब्वे, ८. रामकण्हे तहेव य ९. पिउसेणकण्हे
૮. રામકૃષ્ણ, ૯. પિતૃસેનકૃષ્ણ, ૧૦. મહાસેનકૃષ્ણ. નવમે, ૨૦. સને મહાસેલ ફા. प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव- પ્ર. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -વાવसिद्धिगइणामधयं ठाणं संपत्तेणं उवंगाणं पढमस्स
સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાંગ સૂત્રનાં वग्गस्स निरयावलियाणं दस अज्झयणा पण्णत्ता,
પ્રથમ વર્ગ નિરયાવલિકાનાં દસ અધ્યયન કહ્યા
છે, તો - For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International