SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૮૯૧ ૬ . इमे खलु ते बावीसं परीसहा समणेणं भगवया महावीरेणं તે બાવીસ પરીષહ આ છે, જે કાશ્યપગોત્રીય શ્રમણ વાસનું વેચા, ને fમવઘુ સોન્ચ, નવી, નિવા, ભગવાન મહાવીરે કહ્યા છે, જેને ભિક્ષુ સાંભળીને, 'अभिभूय, भिक्खायरियाए परिव्वयन्तो पुट्ठो नो જાણીને, અભ્યાસનાં દ્વારા પરિચિત કરી, પરાજીત કરી, विहन्नेज्जा । - ૩ત્ત. . ૨, મુ. ૨-૨ ભિક્ષાચર્યાનાં માટે પર્યટન કરતા ભિક્ષુ તેનાથી સ્પષ્ટ થઈ જવા પર પણ વિચલિત થતા નથી. सम्मत्तपरक्कमस्स निक्खेवो ૫. સમ્યકત્વ પરાક્રમ અધ્યયનનો ઉપસંહાર : एस खलु सम्मत्तपरक्कमस्स अज्झयणस्स अट्ठे समणेणं શ્રમણ ભગવાન મહાવીરે સમ્યક્ત્વ પરાક્રમ નામના भगवया महावीरेणं आघविए,पन्नविए,परूविए,दंसिए. અધ્યયનનો આ અર્થ કહ્યો છે, પ્રજ્ઞાપિત કરેલ છે, निदंसिए, उवदंसिए। પ્રરૂપિત કરેલ છે, દર્શિત, વિશેષ રુપથી દર્શિત અને - ૩૪. , ૨૬, મુ. ૭૪ ઉપદર્શિત કરેલ છે. ૬૭, ૩ત્તર : ગાયના ૩યવ-નિવવો - ૫૭ ઉત્તરાધ્યયન સૂત્રનાં કેટલાક અધ્યયનોનાં ઉલ્લેપ-નિક્ષેપ: संजोगा विप्पमुक्कस्स, अणगारस्स भिक्खुणो। જે (બાહ્ય અને આભ્યન્તર) સંયોગથી સર્વથા મુક્ત अयारं पाउकरिस्सामि, आणुपुब्बिं सुणेह मे ॥ અનગાર ભિક્ષુ છે, તેના આચારને અનુક્રમથી હું પ્રકટ કરીશ. (તેને) મારાથી સાંભળો. -ઉત્ત. . ??, . ? एवं से उदाहु अणुत्तरनाणी, अणुत्तरदंसी अणुत्तरनाण- આ પ્રમાણે અનુત્તરજ્ઞાની, અનુત્તરદશ, અનુત્તરજ્ઞાનदसणधरे । अरहा नायपुत्ते भगवं, वेसालिए वियाहिए। દર્શનધારક, અતિવ્યાખ્યાતા, જ્ઞાતપુત્ર, વૈશાલિક(તીર્થકર) - ઉત્ત. સ. ૬, T. ૨૮ ભગવાન મહાવીરે અપ્રમાદનો ઉપદેશ કહ્યો છે. इह एस धम्मे अक्खाए, कविलेणं च विसुद्धपन्नेणं । આ પ્રમાણે વિશુદ્ધ પ્રજ્ઞાવાળા કપિલે આ ધર્મનું પ્રતિપાદન तरिहिन्ति जे उ काहिन्ति, तेहिं आराहिया दुवे लोगा॥ કરેલ છે. જે આ ધર્મની સમ્યફ આરાધના કરશે, તે સંસારસાગરને પાર કરશે અને તેના દ્વારા બંને લોક - ૩. મ. ૮, I. ૨૦ રાધિત થશે. एसा अजीवविभत्ती, समासेण वियाहिया। આ સંક્ષેપથી અજીવ વિભાગનો નિરુપણ કરેલ છે. હવે इत्तो जीवविभत्तिं बुच्छामि अणुपुब्बसो ।। અહીંથી આગળ જીવ વિભાગનો ક્રમશઃ વર્ણન કરીશ. - ૩૪. ગ, રૂ ૬, ૫. ૪૭ ५८. उत्तरज्झयणस्स निक्खेवो - ૫૮, ઉત્તરાધ્યયન સૂત્રનો ઉપસંહાર : इइ पाउकरे बुद्धे, नायए परिनिव्वुए। આ પ્રમાણે ભવ્ય જીવોને અભીષ્ટછત્રીસ ઉત્તમ અધ્યાયોને छत्तीसं उत्तरज्झाए, भविसिद्धियसम्मए । त्ति बेमि॥ પ્રકટ કરીને બોધિ પ્રાપ્ત જ્ઞાતવંશીય ભગવાન મહાવીર - ૩૪. મ. ૩૬, T. ૨૬૮ નિર્વાણને પ્રાપ્ત થયા, એવું હું કહું છું. ૬. રસાકુવોપસ મા સાચા -નિાવવો - ૫૯. દશાશ્રુતસ્કંધની પ્રથમ દશાનો ઉલ્લેપ-નિક્ષેપ : सयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं - હે આયુષ્યમાન્ ! મેં સાંભળ્યું છે- તે ભગવાન મહાવીર સ્વામીએ આવું કહ્યું છે : इह खलु थेरेहिं भगवंतेहिं वीसं असमाहिट्ठाणा पण्णत्ता।। આ આરંતુ પ્રવચનમાં નિશ્ચયથી સ્થવિર ભગવંતોએ વીસ અસમાધિસ્થાન કહ્યા છે. प. कयरेखलु तेथेरेहिं भगवंतेहिं वीसं असमाहिट्ठाणा પ્ર. સ્થવિર ભગવન્તોએ તે ક્યા વીસ અસમાધિસ્થાન પVUત્તા ? કહ્યા છે ? ૧. પરીષહોનું વર્ણન ચરણાનુયોગ (હિન્દી)ના બીજા ભાગે પા.નં. ૯૭૨ પર જુઓ. . Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy