SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ५४. उत्तरज्झयणस्स अज्झयणा ૫૪, ઉત્તરાધ્યયનનાં અધ્યયન : छत्तीसं उत्तरज्झयणा पण्णत्ता, तं जहा - ઉત્તરાધ્યયન સૂત્રનાં છત્રીસ અધ્યયન કહ્યા છે, જેમકે – ૨. વિ/સુર્ય, ૨. પરીસદો, ૧. વિનયશ્રુત, ૨. પરીષહ, રૂ. વારંfપન્ન, ૪. મસંવયે, ૩. ચતુરંગીય, ૪. અસંસ્કૃત, ૬. ગામમરળિક્ન, ૬. પુરિસવિMા, ૫. અકામ મરણીય, ૬. પુરુષવિદ્યા, ૭. ૩રભિખ્ખું, ૮, વિવુિં , ૭. ઔરબ્રીય, ૮, કાપિલ્ય, ૧. નમિપન્ના , ૨૦. સુમપત્તયં, ૯. નમિપ્રવજ્યા, ૧૦. દુમપત્રક, ??. વૈદુસુયપૂના, ૨૨. દરિસિí, ૧૧. બહુશ્રુતપૂજા, ૧૨. હરિકેશી, રૂ. વિત્ત સંમૂર્ચ, १४. उसुकारिज्जं, ૧૩. ચિત્તસંભૂતી, ૧૪. ઈષકારી, ૧૬. સમgયું, ૨૬. સમાદિટાપાડું, ૧૫. સભિક્ષુ, ૧૬. સમાધિસ્થાન, ૨૭. પવનમન્નિ , ૨૮, સંનન્ન, ૧૭. પાપશ્રમણ, ૧૮. સંયતી, ૨૧. મિયવારિયા, ૨૦. હિપન્ના , ૧૯. મૃગચારિકા, ૨૦. અનાથ પ્રવ્રજ્યા(મૃગાપુત્ર) ૨૭. સમુદ્રાન્નિ , ૨૨. રમિન્ને, ૨૧. સમુદ્રપાલ, ૨૨. રથનેમી, ૨ રૂ. નયમસિબ્બે, ૨૪. સમિતીમો, ૨૩. ગૌતમ કેશી, ૨૪. સમિતિ, ૨૧. નન્નક્ન, ૨૬. સામાન્યરી, ૨૫. યજ્ઞીય, ૨૬. સમાચારી, ૨૭, વર્તુષ્નિ , ૨૮. મોરવમ , ૨૭. ખલુંકીય, ૨૮. મોક્ષમાર્ગગતિ, ૨૧. સપના, ३०. तवोमग्गो ૨૯. અપ્રમાદ, ૩૦. તપોમાર્ગ, ૧. રવિદી, ૩૨. માયાપાડું, ૩૧. ચરણવિધિ; ૩૨. પ્રમાદસ્થાન, રૂ રૂ. મૂડી, ૩૪. સન્નય, ૩૩. કર્મપ્રકૃતિ, ૩૪. વેશ્યા અધ્યયન, ३५. अणगारमग्गे, ૩૬. નવનીવવિત્તીયા ૩૫. અણગારમાર્ગ, ૩૬. જીવાજીવવિભક્તિ. - સમ., સમ. ૩ ૬, મુ. ? ५५. परीसहऽज्झयणस्स उक्खेवो ૫૫. પરીષહ અધ્યયનનો ઉપોદઘાત : सुयं मे, आउसं ! तेणं भगवया एवमक्खायं - હે આયુષ્યમન્ ! મેં સાંભળ્યું છે, તે ભગવાને આ પ્રમાણે કહ્યું છે : इह खलु बावीसं परीसहा समणेणं भगवया महावीरेणं કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે બાવીસ પરીષહ कासवेणं पवेइया, जे भिक्खू सोच्चा, नच्चा, जिच्चा, કહ્યા છે. જેને સાંભળીને, જાણીને, અભ્યાસના દ્વારા अभिभूय भिक्खायरियाए परिव्वयन्तो पुट्ठो नो પરિચિત કરી, પરાજીત કરી અને ભિક્ષાચર્યાનાં માટે विहन्नेज्जा। પર્યટન કરતા થકા ભિક્ષુ આ પરીષહોથી સ્પષ્ટ થઈ જવા પર પણ વિચલિત થતા નથી. कयरे खलु ते बावीसंपरीसहासमणेणं भगवयामहावीरेणं તે બાવીસ પરીષહ કયા છે, જે કાશ્યપગોત્રીય શ્રમણ कासवेणं पवेइया, जे भिखू सोच्चा, नच्चा, जिच्चा, ભગવાન મહાવીરે કહ્યા છે, જેને સાંભળીને, જાણીને अभिभूय भिक्खायरियाए परिव्वयन्तो पुट्ठो नो અભ્યાસનાં દ્વારા પરિચિત કરી, પરાજીત કરી विहन्नेज्जा? ભિક્ષાચર્યાનાં માટે પર્યટન કરતા ભિક્ષુ તેનાથી સ્પષ્ટ થઈ જવા પર પણ વિચલિત થતાં નથી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy