SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ g, સે છે. અંતે ! પુર્વ યુવ૬ ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – 'अन्नयर पि तसपाणं हणइ, नो अन्नयरे वि तसे તે પુરુષ એ ત્રસ જીવને પણ મારે છે અને તેના Tો દg?' સિવાય અન્ય ત્રસ જીવોને પણ મારે છે ? उ. गोयमा ! तस्स णं एवं भवइ, एवं खलु 'अहे एगे ઉ. ગૌતમ ! ઘાતકનાં મનમાં એવો વિચાર હોય છે अन्नयरं तसं पाणं हणामि से णं एगं अन्नयरं तसं કે - હું તે જ ત્રસ જીવને મારી રહ્યો છું, પરંતુ पणं हणमाणे अणेगे जीवे हणइ,' તે એ ત્રસ જીવને મારતો તેના સિવાય અન્ય અનેક ત્રસ જીવોને પણ મારે છે.' ते तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - 'अन्नयरं पि तसपाणं हणइ, नो अन्नयरे वि तसे તે પુરુષ એ ત્રસજીવને પણ મારે છે અને તેના पाणे हणइ। સિવાય અન્ય ત્રસ જીવોને પણ મારે છે.” प. पुरिसे णं भंते ! इसिं हणमाणे किं इसिं हणइ, પ્ર. ભંતે ! કોઈ પુરુષ ઋષિને મારતો શું ઋષિને જ नो इसिं हणइ? મારે છે કે નોઋષિ (ઋષિનાં સિવાય અન્ય) જીવોને પણ મારે છે ? ૩. મા ! સિં જ દારૂ, નો િરિ દારૂા. ઉ. ગૌતમ ! તે (ઋષિઘાતક) ઋષિને પણ મારે છે અને નોષિને પણ મારે છે. ' 1. જો કે અંતે ! વં યુવ૬ પ્ર. ભંતે ! શા માટે એવું કેહવાય છે કેજિ નિ દફ, નો સિ gિ T?” "ઋષિને મારનાર તે પુરુષ ઋષિને પણ મારે છે અને નોઋષિને પણ મારે છે ?” उ. गोयमा ! तस्स णं एवं भवइ एवं खलु 'अहं एग इसिं ઉ. ગૌતમ ! ઋષિને મારનાર તે ઋષિનાં મનમાં हणामि से णं एग इसिं हणमाणे अणंते जीवे हणइ।" એવો વિચાર થાય છે કે : "હું એક ઋષિને મારું છું. પરંતુ તે એક ઋષિને મારતો અનન્ત જીવોને પણ મારે છે.” से तेणढेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “જિં gિ , નો પુ િ િ ” "ઋષિને મારનાર પુરુષ ઋષિને પણ મારે છે અને - વિયાં. સ. ૧, ૩. રૂ૪, ૩. ૨-૬ નોઋષિને પણ મારે છે.” ३४. हणमाण पुरिसस्स- फासण परूवर्ण ૩૪, મારતા પુરુષનાં વૈર સ્પર્શનનું પ્રાણ : 1. પુર જે ! દામા કિં પુરિસરેvi પુર્વે, પ્ર. ભંતે ! પુરુષને મારતો કોઈ વ્યક્તિ શું પુરુષ વૈરથી ___ नोपुरिसवेरेणं पुढे ? સ્પષ્ટ થાય છે કે નોપુરુષ વૈર (પુરુષનાં સિવાય અન્ય જીવના સાથે)થી પૃષ્ટ થાય છે ? ૩. સોયમા ! ૨. નિયમ તાવ પુરિસરેvi , ઉ. ગૌતમ ! ૧. તે વ્યક્તિ નિયમથી પુરુષવૈરથી સ્પષ્ટ થાય છે. २. अहवा पुरिसवेरेण य णोपुरिसवेरेण य पुढे, ૨. અથવા પુરુષ વૈરથી અને નોપુરુષવૈરથી પૃષ્ટ થાય છે. ३. अहवा पुरिसवेरेण य नोपुरिसवेरेहि य पुढे । ૩. અથવા પુરુષવૈરથી અને નોપુરુષ વૈરોથી (પુરુષોનાં સિવાય અનેક જીવોનાં વૈર)થી સ્પષ્ટ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy