SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા અધ્યયન गोयमा ! जावं च णं से पुरिसे वासं वासइ, वासं नो वसईत्ति हत्थं वा -जाव- उरुं वा आउंटावेइ वा, पसारेइ वा तावं च णं से पुरिसे काइयाए - जावपाणाइवायकिरियाए पंचहिं किरियाहिं पुट्ठे । - વિયા. સ. ૧૬, ૩. ૮, સુ. ૪ ફેફ. મિ ગામ ચિત્રાફ દળમાળે અન્ન ખોવાળ વિ૩૩, हण्णपरूवणं ૩. प. पुरिसे णं भंते! पुरिसं हणमाणे किं पुरिसं हणइ नो पुरिसं हणइ ? ૩. ગોયમા ! રિસં પિ દળદ, નોપુરિસે વિ ટળવુ । मे केणट्टेणं भंते ! एवं वुच्चइ - પુમિ ત્તિ ટાફ, નોપુરમે વિ દળવુ ?' ૬. ૩. ગોયમાં ! તસ્ય | તું મવદ્ - 'एवं खलु 'अहे एगं पुरिसं हणामि' से णं एवं पुरिसं हणमाणे अणेगे जीवे हणइ । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ ‘પુરિમં પિ હાર, નોપુરિસે વિ દારૂ ।' प. पुरिसे णं भंते ! आसं हणमाणे किं आसं हणइ, नो आसे वि हाइ, ૩. ગોયના ! ઞામં વિ દળ, નોઞાસે વિ દાદ | सेकेणट्ठेणं अट्ठो तहेव । પૂર્વ ચિં, સીદ, વર્ષ -ખાવ- વિસ્તૃતાં । प. पुरिसे णं भंते ! अन्नयरं तसपाणं हणमाणे किं अन्नयरं तसपाणं हणइ, नो अन्नयरे तसे पाणे हणइ ? ૩. ગોયમાં ! અન્નયાં પિ તસવાળું હાર, वि तसे पाणे हणइ । Jain Education International नो अन्नयरे ૧૨૫૯ ઉ. ગૌતમ ! વર્ષા વરસી રહી છે કે નથી વરસતી ? આ જણવા માટે કોઈ પુરુષ પોતાના હાથ -યાવત્ઉરુને સંકોચે છે કે ફેલાવે છે ત્યારે તે પુરુષ કાયિકી -યાવત્- પ્રાણાતિપાતિકી આ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. પુરુષ અશ્વ હસ્તિ આદિને મારતા અન્ય જીવોનાં પણ નાશનું પ્રરુપણ : પ્ર. ભંતે ! કોઈ પુરુષ, પુરુષની ઘાત કરતો પુરુષની જ ઘાત કરે છે કે નોપુરુષ (પુરુષનાં સિવાય અન્ય જીવો)ની પણ ઘાત કરે છે? ઉ. ગૌતમ ! તે (પુરુષ) પુરુષની પણ ઘાત કરે છે અને નોપુરુષની પણ ઘાત કરે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "તે પુરુષની પણ ઘાત કરે છે અને નોપુરુષની પણ ઘાત કરે છે ?” ઉ. ગૌતમ ! ઘાતકનાં મનમાં એવો વિચાર હોય છે કે હું એક જ પુરુષને મારું છું” પરંતુ તે એક પુરુષને મારતો અન્ય અનેક જીવોને પણ મારે છે. માટે હે ગૌતમ ! એવું કેહવાય છે કે - "તે પુરુષને પણ મારે છે અને નોપુરુષને પણ મારે છે.” પ્ર. ભંતે ! કોઈ પુરુષ અશ્વને મારતો શું અશ્વને જ મારે છે કે નોઅશ્વ (અશ્વનાં સિવાય અન્ય જીવોને પણ) મારે છે ? ઉ. ગૌતમ ! તે (અશ્વઘાતક) અશ્વને પણ મારે છે અને નોઅશ્વ (અશ્વનાં સિવાય બીજા જીવો)ને પણ મારે છે. એવું કહેવાનું કારણ પૂર્વવત્ સમજવું જોઈએ. આ પ્રમાણે હાથી, સિંહ, વ્યાઘ્ર, -યાવત- ચિત્રલ (ચિત્તો) મારવાનાં સંબંધમાં સમજવું જોઈએ. પ્ર. ભંતે ! કોઈ પુરુષ કોઈ એક ત્રસપ્રાણીને મારતો શું તે જ ત્રસપ્રાણીને મારે છે કે તેના સિવાય અન્ય ત્રસ પ્રાણીઓને પણ મારે છે ? ઉ. ગૌતમ ! તે એ ત્રસ પ્રાણીને પણ મારે છે અને તેના સિવાય અન્ય ત્રસ પ્રાણીઓને પણ મારે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy