SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ કિયા અધ્યયન ૧૨૬૧ एवं आसं-जाव-चिल्ललगं-जाव-अहवाचिल्लग આ પ્રમાણે અશ્વથી ચિત્રલ સુધી (વૈરથી સ્પષ્ટ वेरेण य, णो चिल्लगवेरेहि य पुढे । થવા)નાં વિષયમાં પણ જાણવું જોઈએ અથવા ચિત્રલ વૈરથી સ્પષ્ટ થાય છે અને નોચિત્રલ વૈરથી સ્પષ્ટ થાય છે. प. पुरिसे णं भंते ! इसिं हणमाणे किं इसिवेरेणं पुढें, પ્ર. ભંતે ! ઋષિને મારતો કોઈ પુરુષ શું ઋષિ વૈરથી णो इसिवरेणं पुढे ? પૃષ્ટ થાય છે કે નોષિ વૈરથી સ્પષ્ટ થાય છે ? 3. Tયમ ૨. નિયમ તાવ સિવેરે પુર્વે, ઉ. ગૌતમ ! ૧. તે (ઋષિ ઘાતક) નિયમથી ઋષિ વૈરથી સ્પષ્ટ થાય છે. २. अहवा इसिवेरेण य णो इसिवेरेण य पुठे, ૨. અથવા ઋષિવૈરથી અને નોઋષિવૈરથી સ્પષ્ટ થાય છે. ३. अहवा इसिवेरेण य नो इसिवेरेहि य पुढे । ૩. અથવા ઋષિવૈરથી અને નોઋષિ વૈરથી - વિચા. સ. ૧, ૩. રૂ ૪, સુ. ૭-૮ (અર્થાત્ ઋષિઓનાં સિવાય અનેક જીવોના વૈરથી) સ્પષ્ટ થાય છે. રૂ, અ ન્ન એશિયા વેળ- મરે સિરિયા ૩૫, અણગારનાં અર્શ છેદક વૈદ્ય અને અનગારની અપેક્ષાએ પવો ક્રિયાનું પ્રરુપણ : तए णं समणे भवगं महावीरे अन्नया कयाइ रायगिहाओ એક સમયે શ્રમણ ભગવાન્ મહાવીર રાજગૃહ નગરનાં नगराओ गुणसिलाओ चेइयाओ पडिनिक्खमइ ગુણશીલક નામનાં ઉદ્યાનથી નીકળ્યા અને નીકળીને पडिनिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ ।' બાહ્ય જનપદોમાં વિચરણ કરવા લાગ્યા. तेणं कालेणं तेणं समएणं उल्लूयतीरे नामं नयरे होत्था, તે કાળ અને તે સમયમાં ઉત્સુકતીર નામનું નગર હતું. awામો, તેનું વર્ણન (ઔપપાતિકસૂત્રનાં અનુસાર) જાણવું જોઈએ. तम्स णं उल्लूयतीरस्स नयरस्स बहिया उत्तरपुरथिमे તે ઉત્સુકતીર નગરનાં બહાર ઉત્તર પૂર્વ ઈશાન કોણમાં दिसिभाए एत्थ णं एगजंबुए नामं चेइए होत्था, वण्णओ। એક જબ્બ નામનું ઉદ્યાન હતું, તેનું વર્ણન (ઔપપાતિક સૂત્રનાં અનુસાર) જાણવું જોઈએ. तए णं समणे भवगं महावीरे अन्नया कयाइ पुवाणुपुट्विं એક વાર કોઈ દિવસ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી चरमाणे -जाव- एगजंबुए समोसढे -जाव- परिसा અનુક્રમથી વિચરણ કરતા -પાવત- એક જબ્બ નામના पडिगया। ઉદ્યાનમાં પધાર્યા –ચાવત- પરિષદ્ (ધર્મ દેશના સાંભળી) પાછી ફરી. 'भंते ! त्ति' भगवं गोयमे समणं भगवं महावीरे वंदइ 'ભંતે !' આ પ્રમાણે સંબોધિત કરીને ભગવાનું ગૌતમે नमसइ वंदित्ता नमंसित्ता एवं वयासि શ્રમણ ભગવાનું મહાવીરને વંદન નમસ્કાર કર્યા અને વંદન નમસ્કાર કરીને પછી આ પ્રમાણે પૂછ્યું - अणगारस्स णं भंते ! भावियप्पणो छटठंछठेणं પ્ર. ભંતે ! નિરંતર છઠ-છઠની તપસ્યાની સાથે ઉપર अणि क्खित्तेणं तवोकम्मेणं उड़ ढं बाहाओ કરેલ હાથ સૂર્યની તરફ મુખ કરીને આતાપના લેતો पगिज्झिय-पगिज्झिय सूराभिमुहे आयावेमाणस्स ભાવિતાત્મા અનગારને (કાયોત્સર્ગમાં) દિવસનાં तस्स णं पुरत्थिमेणं अवड्ढे दिवसं नो कप्पइ हत्थं પૂર્વાર્ધમાં પોતાના હાથ, પગ, બાહુ કે જાંઘને સંકોચવું વા, વા, વાર્દિ વા, ૪ વા સારૂંદાવર વા, કે પસારવું કલ્પતુ નથી, પરંતુ દિવસનાં પશ્ચિમાધ્ધ (પાછળ ભાગ)માં પોતાના હાથ, પગ, બાહુ કે पसारावेत्तए वा पच्चत्थिमेणं से अवड़ढं दिवसं જાંઘને સંકોચવું કે ફેલાવવું કહ્યું છે. આ પ્રમાણે कप्पइ, हत्थं वा, पायं वा, बाहं वा, ऊ९ वा, કાયોત્સર્ગ સ્થિત તે ભાવિતાત્મા અનગારની आउंटावेत्तएवा, पसारावेत्तए वा, तस्स य अंसियाओ નાસિકામાં મસ્સા લટકતા હોય તે અર્થને કોઈ વૈદ્ય लंबंति तं च वेज्जे अदक्खु ईसिं पाडेइ, ईसिं पाडेत्ता જોયું અને કાપવા માટે તેને સુવડાવ્યો અને अंसियाओ छिदेज्जा। સુવડાવીને અર્શ મસ્સાનું છેદન કર્યું. Jain Education Internations ! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy