SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૬૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ * से नूणं भंते ! जे छिंदइ तस्स किरिया कज्जइ? તે સમયે ભંતે ! શું મસ્સાને કાપનાર વૈદ્ય ક્રિયા લાગે છે ? जस्स छिज्जइनो तस्स किरिया कज्जइणऽन्नत्थगेणं કે જે (અનગાર)નો મસ્સો કપાય રહ્યો છે. શું તેને धम्मंतराइएणं? એક માત્ર ધર્માન્તરાયિક ક્રિયાનાં સિવાય અન્ય ક્રિયા તો લાગતી નથી ને ? ૩. હંતા, મા ! ને છિંદુ તરસ પિરિયા લગ્ન, ઉ. હા, ગૌતમ ! જે (મસ્સાને) કાપે છે તેને (શુભ) जस्स छिज्जइ नो तस्स किरिया कज्जइ णऽन्नत्थगेणं ક્રિયા લાગે છે અને જેની મસ્સો કપાય રહ્યો છે धम्मंतराइएणं। તે અનગારને ધર્માન્તરાયિક ક્રિયાનાં સિવાય -વિચા. સ. ૧૬, ૩. ૨, . પ-૨૦ અન્ય કોઈ ક્રિયા લાગતી નથી. રૂ, કુવિાડયા માળમપાછીમમાને શિરિયા ઉવ- ૩૬. પૃથ્વીકાયિકાદિઓનાં દ્વારા શ્વાસોશ્વાસ લેવા-છોડવાની ક્રિયાઓનું પ્રાણ : प. पुढविक्काइए णं भंते ! पुढविकाइयं चेव आणममाणे પ્ર. અંતે ! પૃથ્વીકાયિક જીવ, પૃથ્વીકાયિક જીવને वा, पाणममाणे वा, ऊससमाणे वा, नीससमाणे वा આત્યંતર અને બાહ્ય શ્વાસોશ્વાસના રુપમાં ગ્રહણ कइ किरिए ? કરતા અને છોડતા કેટલી ક્રિયાઓવાળા હોય છે ? उ. गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय ગૌતમ ! કેટલાક ત્રણ ક્રિયાવાળા, કેટલાક ચાર ક્રિયાવાળા અને કેટલાક પાંચ ક્રિયાવાળા હોય છે. प. पुढविक्काइए णं भंते ! आउक्काइयं आणममाणे वा, ભંતે પૃથ્વીકાયિક જીવ, અપૂકાયિક જીવોને पाणममाणे वा, ऊससमाणे वा, नीससमाणे वा कइ આવ્યેતર અને બાહ્ય શ્વાસોચ્છવાસનાં રુપમાં નિરિજી ? ગ્રહણ કરતા અને છોડતા કેટલી ક્રિયાઓવાળા હોય છે ? ૩. યમ ! á જેવા ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારથી જ જાણવું જોઈએ. પર્વ -નવ- આ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી કહેવું જોઈએ. एवं आउक्काइएण वि सव्वे विभाणियब्वा। આ પ્રમાણે અપકાયિક જીવોની સાથે પણ પૃથ્વીકાયિક આદિ બધા (૫ ભંગોનું વર્ણન કરવું જોઈએ. एवं तेउवाइएण वि सब्वे वि भाणियब्वा। આ પ્રમાણે તેજસ્કાયિકની સાથે પણ પૃથ્વીકાયિક આદિ બધા (૪ ભંગો)નું વર્ણન કરવું જોઈએ. एवं वाउकाइएण वि सब्वे विभाणियब्वा। આ પ્રમાણે વાયુકાયિક જીવોની સાથે પણ પૃથ્વીકાયિક આદિ બધા (૫ ભંગો)નું વર્ણન કરવું જોઈએ. प. वणस्सइकाइए णं भंते ! वणस्सइकाइयं चेव પ્ર. ભંતે ! વનસ્પતિકાયિક જીવ, વનસ્પતિકાયિક आणममाणे वा, पाणममाणे वा, ऊससमाणे वा, જીવોને આત્યંતર અને બાહ્ય શ્વાસોચ્છવાસનાં नीससमाणे वा कइ किरिए ? રુપમાં ગ્રહણ કરતા અને છોડતા કેટલી ક્રિયાઓવાળા હોય છે ? उ. गोयमा ! सिय तिकिरिए. सिय चउकिरिए. सिय ઉ. ગૌતમ ! કેટલાક ત્રણ ક્રિયાવાળા, કેટલાક ચાર પંજિરિજી | ક્રિયાવાળા અને કેટલાક પાંચ ક્રિયાવાળા હોય છે. -વિચા. સ. ૧, ૩. ૩૪, મુ. ૨૬-૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy