SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭૪ ૫. ૪. सुयनाणस्स णं भंते! केवइए विसए पण्णत्ते ? गोयमा ! से समासओ चउब्विहे पण्णत्ते, तं जहा ૨. વવો, ૨. વેત્તો, રૂ. વાહો, ૪. માવો दव्वओ णं सुयनाणी उवउत्ते सव्वदव्वाइं जाणइ પાસક | एवं खेत्तओ सव्वंखेत्तं, कालओ सव्वंकालं, भावओ उवउत्ते सव्वं भावं जाणइ पासई । ૬. ओहिनाणस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ? ૩. ગોયમા! તે સમાતો વબિંદે પળત્તે, તં નહા છુ. વત્વબો, ૨. શ્વેત્તો, રૂ. વાજો, ૪. માવઓ। १. तत्थ दव्वओ णं ओहिनाणी जहण्णेणं अणंताणि रूविदव्वाइं जाणइ पासइ, उक्कोसेणं सव्वाई रूविदव्वाइं जाणइ पासइ । २. खेत्तओ णं ओहिनाणी जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं खेत्तं जाणइ पासइ, उक्कोसेणं अलोए लोयमेत्ताइं असंखेज्जाई खंडाई जाणइ પાસ । ३. कालओ णं ओहिनाणी जहण्णेणं आवलियाए असंखेज्जइभागं जाणइ पासइ, उक्कोसेणं असंखेज्जाओ ओसप्पिणीओ उस्सप्पिणीओ अतीतं च अणागतं च कालं जाणइ पासइ । ४. भावओ णं ओहिनाणी जहण्णेणं अनंते भावे जाणइ पासइ, उक्कोसेण वि अणंते भावे जाणइ पासइ, सव्वभावाणमणंतभागं जाणइ पासइ । ૬. मणपज्जवनाणस्स णं भंते! केवइए विसए पण्णत्ते ? ૩. ગોયમા ! તે સમાતો પડવિષે વાત્તે, તં નહા ૧. વનનો, ૨. શ્વેત્તો, રૂ. વાતો, ૪. માવો। १. तत्थ दव्वओ णं उज्जुमई अणंते अनंतपएसिए खंधे जाणइ पासइ, ते चेव विउलमई अब्भहियतराए विउलतराए, विसुद्धतराए, वितिमिरतराए जाणइ સદ્ । છુ.નંતી. યુ. ૪ Jain Education International પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. ૨. નંદ્દી સુ. ર For Private Personal Use Only દ્રવ્યાનુયોગ ભાગ-૨ ભંતે ! શ્રુતજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે ? ગૌતમ ! તે સંક્ષેપમાં ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી, ૪. ભાવથી. દ્રવ્યથી ઉપયોગયુક્ત શ્રુતજ્ઞાની સર્વદ્રવ્યોને જાણે અને જુવે છે. આ પ્રમાણે ક્ષેત્રથી સર્વક્ષેત્રને, કાળથી સર્વકાળ ને અને ભાવથી સર્વભાવોને જાણે-જીવે છે. ભંતે ! અવધિજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે ? ગૌતમ ! તે સંક્ષેપમાં ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી, ૪. ભાવથી. ૧. દ્રવ્યથી : અવધિજ્ઞાની જઘન્ય (ઓછામાં ઓછું) અનન્ત રુપી દ્રવ્યોને જાણે અને જુવે છે. ઉત્કૃષ્ટ સમસ્ત રુપી દ્રવ્યોને જાણે-જુવે છે. ૨. ક્ષેત્રથી : અવધિજ્ઞાની જઘન્ય અંગુળનાં અસંખ્યાતમાં ભાગ ક્ષેત્રને જાણે-જુવે છે. ઉત્કૃષ્ટ અલોકમાં લોક જેટલા અસંખ્ય ખંડોને જાણે–જુવે છે. ૩. કાળથી – અવધિજ્ઞાની જઘન્ય એક આવલિકાનાં અસંખ્યાતમાં ભાગ કાળને જાણે-જુવે છે. ઉત્કૃષ્ટ અતીત અને અનાગત અસંખ્યાત અવસર્પિણી અને ઉત્સર્પિણી પરિમાણ કાળને જાણે-જુવે છે. ૪. ભાવથી : અવધિજ્ઞાની જઘન્ય- અનન્ત ભાવોને જાણે-જુવે છે અને ઉત્કૃષ્ટ પણ અનન્ત ભાવોને જાણે જુવે છે પરંતુ સર્વ ભાવોમાં અનન્તમા ભાગને જ જાણે-જુવે છે. ભંતે ! મન:પર્યવજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે ? ગૌતમ ! તે સંક્ષેપમાં ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી, ૪. ભાવથી. ૧. દ્રવ્યથી : જુમતિ અનન્ત અનન્તપ્રદેશિક સ્કંધને (સામાન્ય રુપથી) જાણે અને જુવે છે. તેમજ રુપથી અને વિપુલમતિથી તે જ સ્કંધોને અધિક, વિપુલ, વિશુદ્ધ અને સ્પષ્ટ જાણે-જુવે છે. www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy