SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૯૭૫ ૨. ક્ષેત્રથી જુમતિ જઘન્ય અંગુળનાં અસંખ્યાતમાં ભાગ અને ઉત્કૃષ્ટ નીચે આ રત્નપ્રભા પૃથ્વીનાં ઉપરિતન-અધસ્તન ક્ષુલ્લક પ્રતર સુધી, ઉપર જ્યોતિષી ચક્રનાં ઉપરતળ સુધી અને ત્રિરછા લોકમાં મનુષ્ય ક્ષેત્રની અંદર અઢી દ્વીપ સમુદ્ર સુધી, પંદર કર્મભૂભિઓ, ત્રીસ અકર્મભૂમિ અને છપ્પન અંતરદ્વીપોમાં વર્તમાન સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્ત જીવોનાં મનોગત ભાવોને જાણે-જુવે છે અને તેજ ક્ષેત્રોને વિપુલમતિ અઢી અંગુલ અધિક વિપુલ, વિશુદ્ધ અને સ્પષ્ટ ક્ષેત્રને જાણે-જુવે છે. २. खेत्तओ णं उज्जुमई जहन्नेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं अहे -जाव- इमीसे रयणप्पभाए पुढवीए उवरिम हेछिल्लाई खुड्डागपयराई, उड्ढं-जाव-जोइसस्स उवरिमतले, तिरियं -जाव- अंतोमणुस्सखित्ते अड्ढाइज्जेसु दीव-समुद्देसु, पण्णरससु कम्मभूमीसु तीसाए अकम्मभूमीसु छप्पण्णाए अंतरदीवगेसु सण्णीपंचेंदियाणं पज्जत्तगाणं मणोगए भावे जाणइ पासइ, तं चेव विउलमई अड्ढाइज्जेहिं अंगुलेहिं अब्भहियतरागं विउलतरागं विसुद्धतरागं वितिमिरतरागं खेत्तं जाणइ पासइ। ३. कालओ णं उज्जुमई जहण्णेणं पलिओवमस्स असंखेज्जइभाग, उक्कोसेण वि पलिओवमस्स असंखेज्जइभागं अतीयमणागयं वा कालं जाणइ पासइ, तं चेव विउलमई अब्भहियतरागं -जाववितिमिरतरागं जाणइ पासइ । ४. भावओणं उज्जुमई अणंते भावे जाणइ पासइ, सवभावाणं अणंतभागं जाणइ पासइ, तं चेव विउलमई अब्भहियतरागं-जाव-वितिमिरतरागं जाणइ पासइ। प. केवलनाणस्स णं भंते ! केवइए विसए पण्णत्ते? उ. गोयमा ! से समासओ चउबिहे पण्णत्ते, तं जहा ૨. , ૨. વૃત્તો, રૂ. વસ્ત્રો , ૪. માવો १.तत्थ दवओणं केवलनाणी सव्वदव्वाइं जाणइ પાસો २.खेत्तओणं केवलनाणी सव्वं खेत्तं जाणइ पासइ। ૩. કાળથી ઋજુમતિ જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગને, ઉત્કૃષ્ટ પણ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ભૂત અને ભવિષ્યત્ કાળને જાણે અને જુવે છે. તે કાળને વિપુલમતિ તેનાથી કંઈક અધિક -યાવત- સુસ્પષ્ટ પણે જાણે અને જુવે છે. ૪. ભાવથી ઋજુમતિ અનન્ત ભાવોને જાણે અને જુવે છે, પરંતુ બધા ભાવોના અનન્તમાં ભાગને જ જાણે અને જુવે છે. તેજ ભાવોને વિપુલમતિ કંઈક અધિક ચાવત- સુસ્પષ્ટ પણે જાણે અને જુવે છે. પ્ર. ભંતે ! કેવળજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે? ઉ. ગૌતમ! તે સંક્ષેપમાં ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી, ૪, ભાવથી. ૧. દ્રવ્યથી કેવળજ્ઞાની સર્વદ્રવ્યોને જાણે અને જુવે છે. ૨. ક્ષેત્રથી કેવળજ્ઞાની સર્વક્ષેત્ર (લોકાલોકોને જાણે અને જુવે છે. ૩. કાળથી કેવળજ્ઞાની ત્રણેય ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળને જાણે અને જુવે છે. ૪. ભાવથી કેવળજ્ઞાની સર્વ દ્રવ્યોના સર્વ ભાવો પર્યાયોને જાણે અને જુવે છે. પ્ર. ભંતે ! મતિ અજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે? ઉ. ગૌતમ ! તે સંક્ષેપમાં ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. દ્રવ્યથી, ૨, ક્ષેત્રથી, ૩. કાળથી, ૪. ભાવથી. ३. कालओ णं केवलनाणी सव्वं कालं जाणइ પાસા . ४. भावओ णं केवलनाणी सब्वे भावे जाणइ पासइ। मइअण्णाणस्स णं भंते ! केवइए विसए पण्णत्ते? उ. गोयमा! से समासओ चउबिहे पण्णत्ते, तं जहा ગો, ૨. પત્તો , રૂ. વત્રિો , ૪, ભાવનો ૨. નંઢી. મુ. રૂ ૭ Jain Education International ૨. નં. મુ. ૪રૂ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy