SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭૬ दव्वओ णं मइअण्णाणी मइअण्णाणपरिगयाई दव्वाई जाणइ पासइ । एवं खेत्तओ कालओ भावओ णं मइअण्णाण परिगयाई खेत्तं कालं भावाइं च जाणइ पासइ । ૬. सुयअण्णाणस्स णं भंते । केवइए विसए पण्णत्ते ? ૩. ગોયમા! મેસમાતો પડદે વાત્તે, તં નન્ના ૧.વયો, ૨. શ્વેત્તો, રૂ. વાતો, ૪. માવો । दव्वओ णं सुयअण्णाणी सुयअण्णाणपरिगयाई તારૂં આપવેર, વાવે, પવેફ । एवं खेत्तओ, कालओ, भावओ णं सुयअण्णाणी सुयअण्णाणपरिगए खेत्ते काले भावे आघवेइ, જળવેગ, પવૅફ / ૬. विभंगणाणस्स णं भंते! केवइए विसए पण्णत्ते ? ૩. ગોયમા! તે સમાતો વવિદે પળત્તે, તે નદા ૧.વનો, ર. વેત્તો, રૂ. ાનો, ૪. માવો। दव्वओ णं विभंगणाणी विभंगणाणपरिगयाई दव्वाई जाणइ पासइ । एवं खेत्तओ कालओ भावओ णं विभंगणाणी विभंगणाणपरिगए खेत्ते काले भावे जाणइ पासइ । વિયા. સ. ૮, ૩. ૨, સુ. ૨૪૪-૨? १७. संचिट्ठणा कालदारं ૫. नाणी णं भंते! नाणी त्ति कालओ केवचिरं होइ ? ૩. ગોયમા ! નાળી તુવિષે વાત્તે, તં નહા १. साईए वा अपज्जवसिए, २ साईए वा सपज्जवसिए । तत्थ णं जे से साईए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं छावट्ठिं सागरोवमाई साइरेगाई' । ૨. નીવા. દ. ૬, મુ. ૨૨૩ Jain Education International પ્ર. ઉ. પ્ર. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ દ્રવ્યથી મતિ અજ્ઞાની મતિ અજ્ઞાન-પરિગત દ્રવ્યોને જાણે અને જુવે છે. આ પ્રમાણે ક્ષેત્રથી કાળથી ભાવથી મતિ અજ્ઞાની મતિ અજ્ઞાન પરિગત ક્ષેત્રકાળ અને ભાવોને જાણે અને જુવે છે. ભંતે ! શ્રુત અજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે ? ગૌતમ ! તે સંક્ષેપમાં ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી, ૪. ભાવથી. દ્રવ્યથી શ્રુત અજ્ઞાની શ્રુત અજ્ઞાનનાં વિષયભૂત દ્રવ્યોનું વર્ણન કરે છે. બતાવે છે અને પ્રરુપણા કરે છે. આ પ્રમાણે ક્ષેત્રથી, કાળથી અને ભાવથી શ્રુત અજ્ઞાની શ્રુત અજ્ઞાનનાં વિષયભૂત ક્ષેત્રકાળ અને ભાવોનું વર્ણન કરે છે, બતાવે છે અને પ્રરુપણા કરે છે. ભંતે ! વિભંગજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે ? ગૌતમ ! તે સંક્ષેપમાં ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૪. કાળથી, ૪. ભવથી. દ્રવ્યની અપેક્ષાએ વિભંગજ્ઞાની વિભંગજ્ઞાનનાં વિષયગત દ્રવ્યોને જાણે-જુવે છે. આ પ્રમાણે ક્ષેત્રકાળ અને ભાવની અપેક્ષાએ વિભંગજ્ઞાની વિભંગજ્ઞાનનાં વિષયગત ક્ષેત્ર, કાળ અને ભાવોને જાણે-જુવે છે. ૧૭. સંચિટ્ટણાકાળ દ્વાર : પ્ર. ભંતે ! જ્ઞાની જીવ જ્ઞાનીનાં રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? ઉ. ગૌતમ ! જ્ઞાની બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. સાદિ, - અપર્યવસિત, ૨. સાદિ-સપર્યવસિત. For Private Personal Use Only આમાંથી જે સાદિ-સપર્યવસિત છે તે જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ કંઈક અધિક છયાસઠ સાગરોપમ સુધી રહે છે. www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy