SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન રૂ. સીબોસનિં ૬. આવંતી, ૭. વિમોહી, ૨. મહાપરિT ? ૪. સમ્મત્ત, ૬. ધૂર્ત, ૮. ૩વહાળમુર્ય, - ઝાળ. સ. ૧, મુ. ૬૬૨ आयारस्स भगवओ सचूलियागस्स पणवीसं अज्झयणा पण्णत्ता, - સમ. સમ. ૨૬, મુ. ધ્ सत्त सत्तिकया पण्णत्ता । सत्तमहज्झयणा पण्णत्ता । - ટાળે. ૧. ૭, મુ. ૪૬ (૪-૬) (ઘ) ઞયારે દેસળ છાડું नवहं बंभचेराणं एकावन्नं उद्देसणकाला पण्णत्ता । - સમ. સમ. પ્o, સુ. o आयारस्स णं सचूलियागस्स पंचासीइ उद्देसणकाला पण्णत्ता । - સમ. સમ. ૮૬, મુ. ? (T) આયારસ પયા आयारस्स णं सचूलियागस्स अट्ठारस्स पयसहस्साई पयग्गेणं पण्णत्ताई । - સમ. સમ. o૮, મુ. ૪ (घ) आयारस्स बिईय सुयक्बंधस्स निक्खेवो एवं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं जं सव्वहिं समिए सहिए सदा जए त्ति बेमि । २ ઞ. મુ. ૨, ૬. ?, ૩. o, મુ. ૨૨૪ ૨૦. (૨) સૂયગડો ૬. તે વિં તે સૂયગડે ? उ. सूयगडे णं ससमया सूइज्जंति, परसमया सूइज्जंति, ससमयपरसमया सूइज्जंति, जीवा इज्जति अजीवा सूइज्जंति, जीवाजीवा सूइज्जति, लोगे सुइज्जइ, अलोगे सूइज्जइ, ૩. શીતોષ્ણીય, ૪. સમ્યક્ત્વ, ૫. આવન્તી-લોકસાર, ૬. ધૂત, ૭. વિમોહ, ૮. ઉપધાનશ્રુત, ૯. મહાપરિજ્ઞા. ભગવાને ચૂલિકા-સહિત આચારાંગ સૂત્રનાં પચ્ચીસ અધ્યયન કહ્યા છે. સાત સપ્તકૈક આચારચૂલાની બીજી ચૂલિકાનાં ઉદ્દેશક -રહિત સાત અધ્યયન કહ્યા છે. આચાર ચૂલાની પ્રથમ ચૂલિકાનાં ઉદ્દેશક સહિત સાત મહાધ્યયન કહ્યા છે. (ખ) આચારાંગનાં ઉદ્દેશનકાળ : ૮૨૭ નવ બ્રહ્મચર્ય અધ્યયનોના એકાવન ઉદ્દેશન કાળ કહ્યા છે. ચૂલિકા સહિત આચારાંગ સૂત્રનાં પંચ્યાસી ઉદ્દેશનકાળ કહ્યા છે. (ગ) આચારાંગના પદ : ચૂલિકા સહિત આચારાંગ સૂત્રનાં પદ-પ્રમાણથી અઢાર હજાર પદ કહ્યા છે. (૫) આચારાંગનાં દ્વિતીય શ્રુતસ્કંધનું નિક્ષેપ : આ તે (સુવિહિત) ભિક્ષુ કે ભિક્ષુણીનાં માટે (જ્ઞાનાદિ આચારની) સમગ્રતા છે કે- 'તે સમસ્ત પદાર્થોમાં પાંચ સમિતિઓથી યુક્ત થઈને સ્વકલ્યાણનાં માટે સદા પ્રયત્નશીલ રહે, આ હું કહું છું.' ૨૦. (૨) સૂત્રકૃતાંગ સૂત્ર : પ્ર. ઉ. સૂત્રકૃતાંગ સૂત્રમાં શું છે ? સૂત્રકૃતાંગમાં સ્વસિદ્ધાંતોનું વર્ણન કરેલ છે. ૫૨-સિદ્ધાંતોનું નિરુપણ કરેલ છે, સ્વ-પર સિદ્ધાંતોનું પ્રરુપણ કરેલ છે. જીવ સૂચિત કરેલ છે, અજીવ સૂચિત કરેલ છે, જીવ અને અજીવ સૂચિત કરેલ છે, લોક સૂચિત કરેલ છે, અલોક સૂચિત કરેલ છે, છુ. સમ. સમ. ૧, મુ. રૂ ૨. આ પ્રમાણે દ્વિતીય શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનથી ચૌદ અધ્યયન અને ઉદ્દેશકો સુધીના ઉપસંહાર સૂત્ર જાણવા જોઈએ. Jain Education International 'ww.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy