SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ फासेंदियस्स ओगाहणट्टयाएहिंतो जिब्भिंदिए पएसट्ट्याए अनंतगुणे, पएसट्ट्याए फासिंदिए संखेज्जगुणे । इंदियाणं भंते! जिब्भिंदियस्स केवइया कक्खडगरूयगुणा पण्णत्ता ? ૩. ગોયમા ! અજંતા । ૬. एवं फार्मेदियस्स वि, एवं मउय - लहुयगुणा वि । प. एएसि णं भंते! वेइंदियाणं जिब्भिंदिए-फासेंदियाणं कक्खड-गरूयगुणाणं-मउय-लहुयगुणाणं कक्खडगख्यगुण-मउय-लहुयगुणाण य कयरे कयरेहिंतो અપા યા -ખાવ- વિમેસાદિયા વા? उ. गोयमा ! सव्वत्थोवा बेइंदियाणं जिब्भिंदियस्स વડ-ગ્રૂયશુળ, फासेंदियस्स कक्खड-गरूयगुणा अणंतगुणा, फासेंदियस्स कक्खड - गख्यगुणेहिंतो तस्स चेव मउय-लहुयगुणा अणंतगुणा, जिब्भिंदियस्स मउय-लहुयगुणा अनंतगुणा । ૐ. ૧૮-૨૨. ડ્વ -ખાવ- ૨યિ ત્તિ वरं - इंदियपरिवुड्ढी कायव्वा । तेइंदियाणं घाणेंदिय थोवे, चउरिंदियाणं चक्खिदिए थोवे । सेसं तं चेव । ૐ. ૨૦-૨૧. મંવિત્યિ-તિરિનોળિયાળ मणूसाण य जहा णेरइयाणं । णवरं फासिंदिए छव्विहसंठाणसंठिए पण्णत्ते, तं નહીં ૨. સમ૧ડસે, ૨. પોદરિમંઙછે, રૂ. સાતી, ૪. લુખ્ખ, ખ્. વામળે, ૬. કુંડે । ?. નીવા. ડેિ. ?, મુ. ૨૧-૩૦ Jain Education International પ્ર. ઉ. પ્ર. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ સ્પર્શેન્દ્રિયની અવગાહનાથી રસેન્દ્રિય પ્રદેશોની અપેક્ષાથી અનંતગુણી છે. પ્રદેશોની અપેક્ષાથી સ્પર્શેન્દ્રિય સંખ્યાત ગુણી છે. ભંતે ! બેઈન્દ્રિયોની રસેન્દ્રિયના કેટલા કર્કશગુરુગુણ કહ્યા છે ? ગૌતમ ! તે અનન્ત છે. આ પ્રમાણે એની સ્પર્શેન્દ્રિય પણ અનન્ત ગુણ સમજવા જોઈએ. આ પ્રમાણે મુદુ-ઘુ ગુણ પણ અનન્ત સમજવા જોઈએ. ભંતે ! આ બેઈન્દ્રિયોની રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયનાં કર્કશ-ગુરુગુણો, મુદુ-લઘુગુણ તથા કર્કશ ગુરુગુણ અને મૃદુલઘુ ગુણોમાંથી કોણ કોનાથી અલ્પ -યાવત્- વિશેષાધિક છે ? ગૌતમ ! બધાથી અલ્પ બેઈન્દ્રિયોની રસેન્દ્રિયનાં કર્કશ ગુરુગુણ છે, (તેનાથી) સ્પર્શેન્દ્રિયનાં કર્કશ ગુરુગુણ અનન્તગુણા છે. સ્પર્શેન્દ્રિયનાં કર્કશ ગુરુગુણોથી તેના મૃદુ-લઘુગુણ અનન્તગુણા છે. તેનાથી પણ રસેન્દ્રિયનાં મૃદુ-લઘુગુણ અનન્તગુણા છે. . ૬.૧૮-૧૯. આ પ્રમાણે ચઉરેન્દ્રિય સુધી કહેવું જોઈએ. વિશેષ : ઈન્દ્રિયની પરિવૃદ્ધિ કરવી જોઈએ. બેઈન્દ્રિય જીવોની ઘ્રાણેન્દ્રિય થોડી હોય છે. ચઉરેન્દ્રિય જીવોની ચક્ષુઈન્દ્રિય થોડી હોય છે. શેષ વર્ણન પૂર્વવત્ છે. ૬.૨૦-૨૧. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોની ઈન્દ્રિયોનાં સંસ્થાનાદિ સંબંધી વર્ણન નારકનાં સમાન સમજવું જોઈએ. વિશેષ : તેની સ્પર્શેન્દ્રિય છ પ્રકારનાં સંસ્થાનોવાળી કહી છે, જેમકે - ૧. સમચતુરસ, ૨. ન્યગ્રોધપરિમંડળ, ૩.સાદિ, ૪. કુબ્જ, ૫. વામન, ૬. હુંડક. ૨. નીવા. વડે. ?, મુ. રૂ-૪o For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy