SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન્દ્રિય અધ્યયન ૬૫ दं. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणियाणं जहा દે. ૨૨-૨૪, વાણવ્યન્તર, જ્યોતિક અને असुरकुमाराणं। વૈમાનિક દેવોનાં ઈન્દ્રિય સંબંધી વર્ણન -પUT, . ૨, ૩સુ. ૧૮૩-૧૮૨. અસુરકુમારોનાં સમાન જાણવું જોઈએ. ૨૭ ાિ મોદUTT એ વ ધુ ય વ - ૧૭. ઈન્દ્રિયોની અવગાહનાનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરૂપણ : प. कइविहा णं भंते ! इंदिय ओगाहणा पण्णत्ता ? પ્ર. ભંતે ! ઈન્દ્રિયાવગ્રહણ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. સોયમાં ! વંવદા વિયો*III TUWત્તા, તે ઉ. ગૌતમ ! ઈન્દ્રિયાવગ્રહણ પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ' १-५. सोइंदियओगाहणा -जाव- फासिंदिय ૧. શ્રોત્રેન્દ્રિય અવગ્રહણ –ચાવત- ૫. સ્પર્શેન્દ્રિયTELITI અવગ્રહણ. ઢ. -૨૪, વં રફાળ -ઝવ- વેનિયા દ, ૧-૨૪. આ પ્રમાણે નારકથી વૈમાનિકો સુધી પૂર્વવત કહેવું જોઈએ. णवरं-जस्स जइ इंदिया तस्स तावइया ओगाहणा વિશેષ : જેને જેટલી ઈન્દ્રિયો હોય, તેને તેટલી જ भाणियव्वा। ઈન્દ્રિયાવગ્રહણ કહેવી જોઈએ. -પUT. . ૨૬, ૩. ૨, મુ. ૨ ૦ ૨૪ १८. इंदियाणं ओगाहण-पएसावेक्खा अप्प-बहुत्तं ૧૮, ઈન્દ્રિયોની અવગાહના અને પ્રદેશોની અપેક્ષાથી અલ્પબદુત્વ : प. एएसि णं भंते ! सोइंदिय-चक्खिदिय-घाणिंदिय- પ્ર. ભંતે ! આ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, जिभि दिय-फासिंदियाणं ओगाहणयाए રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયમાંથી અવગાહનાની पएसट्ठाए ओगाहण-पएसठ्ठयाए कयरे कयरेहितो અપેક્ષાથી પ્રદેશોની અપેક્ષાથી તથા અવગાહના अप्पा वा -जाव- विसेसाहिया वा? અને પ્રદેશોની અપેક્ષાથી કોણ કોનાથી અલ્પ -વાવ- વિશેષાધિક છે ? ૩. યમ! 9. સવવ વિવાદUટયાપુ, ગૌતમ ! ૧. અવગાહનાની અપેક્ષા બધાથી અલ્પ ચક્ષુઈન્દ્રિય છે. २. सोइंदिए ओगाहणट्ठयाए संखेज्जगुणे, ૨, (તેનાથી) અવગાહનાની અપેક્ષા શ્રોત્રેન્દ્રિય સંખ્યાતગુણી છે. ३. घाणिदिए ओगाहणट्ठयाए संखेज्जगुणे, ૩. (તેનાથી) અવગાહનાની અપેક્ષા ધ્રાણેન્દ્રિય સંખ્યાતગુણી છે. ४. जिंब्भिदिए ओगाहणट्ठयाए असंखेज्जगुणे, ૪, (તેનાથી) અવગાહનાની અપેક્ષા રસેન્દ્રિય અસંખ્યાતગુણી છે. ५. फासिदिए ओगाहणट्ठयाए संखेज्जगुणे । ૫. (તેનાથી) અવગાહનાની અપેક્ષા સ્પર્શેન્દ્રિય સંખ્યાતગુણી છે. पएसट्ठयाए પ્રદેશોની અપેક્ષાએ : १.सव्वत्थोवे चक्खिदिए पएसट्ठयाए, ૧. બધાથી અલ્પ ચક્ષુઈન્દ્રિય છે, २. सोइंदिए पएसट्ठयाए संखेज्जगुणे, ૨. (તેનાથી) પ્રદેશોની અપેક્ષા શ્રોત્રેન્દ્રિય સંખ્યાતગુણી છે. Jain Bhagat MવE, Ta. ૨, મુ. ૪૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy