SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ SSO દ્રવ્યાનુયોગ ભાગ-૨ ઉ. 5 .. णवर-जम्स जइ इंदिया तस्स तावइया चेव, इंदिय વિશેષ : જેની જેટલી ઈન્દ્રિયો હોય, તેની તેટલી निव्वत्तणा भाणियव्वा । જ ઈન્દ્રિય નિર્વતના કહેવી જોઈએ. -TUT, . ૨૬, ૩. ૨, ૦ ૦ . રૂ. વિય નિવત્ત સમય વીસલિંડકું ય પવને- ૧૩. ઈન્દ્રિય નિર્વર્તનાનો સમય અને ચોવીસ દંડકોમાં પ્રરૂપણ : प. सोइंदिय निव्वत्तणा णं भंते! कइ समया पण्णत्ता? પ્ર. ભંતે ! શ્રોત્રેન્દ્રિય નિર્વના કેટલા સમયની કહી છે? उ. गोयमा ! असंखेज्जसमया अंतोमहुत्तिया पण्णत्ता, ગૌતમ ! અસંખ્યાત સમયના અંતર્મુહૂર્તની કહી છે. एवं -जाव-फासिंदिय निबत्तणा समया, આ પ્રમાણે સ્પર્શેન્દ્રિય નિર્તનાકાળ સુધી કહેવું જોઈએ. હું ૨-૨૪. ર્વ નેરા -ઝા- વૈમાળિયા / દ, ૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધીની ઈન્દ્રિયનિર્વતનાનો કાળ જાણવો જોઈએ, णवरं-जस्स जइ इंदिया तस्स तावइया अंतोमुहुत्तिया વિશેષ : જેને જેટલી ઈન્દ્રિયો હોય તેને તેટલા જ समया भाणियब्वा। અંતર્મુહૂર્તના સમયની નિર્વર્તના જાણવી જોઈએ. -T0UT, ૫, ૨૬, ૩. ૨, મુ. ૧ ૦ ૦ १४. इंदियकरण भेया चउवीसदंडएस य परूवर्ण ૧૪, ઈન્દ્રિયકરણ ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરૂપણ : प. कइबिहे णं भंते ! इंदियकरणे पण्णत्ते ? પ્ર. ભંતે ! ઈન્દ્રિયકરણ કેટલા પ્રકારની કહી છે ? ૩. યમાં ! પંવિદે સુંઢિયાર પUUત્તે, તે ન€T ગૌતમ ! ઈન્દ્રિયકરણ પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે – , સચિવ, રVT -ઝવ- ,-Fાસિવિચાર. ૧. શ્રોત્રેન્દ્રિય કરણ -ચાવત- ૫. સ્પર્શેન્દ્રિયકરણ, હું -૨૪, વે જેરા -ઝવ- તેમrfmયાળ ૮.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી ઈન્દ્રિયકરણ કહેવા જોઈએ. णवरं-जस्स जइ इंदियाइं तस्स तइ इंदियकरणाई । વિશેષ : જેને જેટલી ઈન્દ્રિયો હોય તેની તેટલી જ -વિચા. સ. ૧, ૩, ૬, મુ. ૬-૭ ઈન્દ્રિયકરણ કહેવા જોઈએ. ૨. વિજય મેથા વીરપુર પવળ- ૧૫. ઈન્દ્રિયોપચય ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરૂપણ : प. कइबिहे णं भंते ! इंदियोवचए पण्णत्ते ? પ્ર. ભંતે ! ઈન્દ્રિયોપચય કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा ! पंचविहे इंदियोवचए पण्णत्ते, तं जहा ગૌતમ ! ઈન્દ્રિયોપચય પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. વિવU -નવિ- . BસિંવિવD, ૧. શ્રોત્રેન્દ્રિયોપચય-ચાવત- ૫. સ્પર્શેન્દ્રિયોપચય. હું ૨-૨૪. વં નેરા -નવિ- માળિયા દ.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી ઈન્દ્રિયોપચય જાણવું જોઈએ. णवर-जम्स जइ इंदिया तस्स तइविहो चेव વિશેષ : જેની જેટલી ઈન્દ્રિયો હોય તેની તેટલી इंदियोवचओ भाणियब्वो। જ પ્રકારનાં ઈન્દ્રિયોપચય કહેવા જોઈએ. -પUT. ૫. ૨૬, ૩. ૨, મુ. ૨ ૦ ૦ ૭-૦ ૦ ૮ ૧. આ આઠ દંડકોમાં ઈન્દ્રિયોનું વર્ણન આ પ્રમાણે છે : (ક) પાંચ સ્થાવરમાં એક સ્પર્શેન્દ્રિય. (ખ) બેઇન્દ્રિયમાં બે ઈન્દ્રિય - ૧. સ્પર્શેન્દ્રિય, ૨. રસેન્દ્રિય. (ગ) ત્રક્રિયામાં ત્રણ ઈન્દ્રિય : ૧. સ્પર્શેન્દ્રિય, ૨, રસેન્દ્રિય, ૩. ધ્રાણેન્દ્રિય. (9) ચઉન્દ્રિયમાં ચાર ઈન્દ્રિય : ૧, સ્પર્શેન્દ્રિય, ૨, રસેન્દ્રિય, ૩. ધ્રાણેન્દ્રિય, ૪, ચક્ષુઈન્દ્રિય. (3) બાકીનાં ૧૬ દંડકોમાં પાંચેય ઈન્દ્રિય છે. Jain Education International de For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy