SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. एवं पडिसेवणाकुसीलस्स वि। प. कसायकुसीलस्स णं भंते ! वेमाणिएस उववज्जमाणस्स केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णणं पलिओवमहत्तं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई। प. णियंठस्स णं भंते ! वेमाणिएसु उववज्जमाणस्स केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा ! अजहन्नमणुक्कोसेणं तेत्तीसं सागरोवमाई। ૨૪, સનમ તારેप. पुलागस्स णं भंते ! केवइया संजमठाणा पण्णत्ता? उ. गोयमा ! असंखेज्जा संजमठाणा पण्णत्ता। દવે -ગાવ- સાયન્ટિલ્સ લિ. प. नियंठस्स णं भंते ! केवइया संजमठाणा पण्णत्ता? उ. गोयमा ! एगे अजहन्नमणक्कोसए संजमठाणे TUત્તા एवं सिणायस्स वि। अप्पबहुत्तंएएसिणंभंते! पुलाग,वउस,पडिसेवणा-कुसीलस्स, कसायकुसील, णियंठ, सिणायाणं संजमठाणाणं कयरे कयरेहितो अप्पा वा-जाव-विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवे णियंठस्स सिणायस्स य एगे अजहन्नमणुक्कोसए संजमठाणे, पुलागस्स संजमठाणा असंखेज्जगुणा, बउसस्स संजमठाणा असंखेज्जगुणा, पडिसेवणाक्सीलस्स संजमठाणा असंखेज्जगुणा, પ્રતિસેવના કુશીલનું વર્ણન પણ આ પ્રમાણે છે. પ્ર. ભંતે! કષાયકુશીલ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થતા કેટલા કાળની સ્થિતિ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય અનેક પલ્યોપમ, ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ, પ્રભંતે ! નિર્ગથ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થતા કેટલા કાળની સ્થિતિ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! અજધન્ય અનુત્કૃષ્ટ (ફક્ત) તેત્રીસ સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. ૧૪, સંયમ-દ્વાર : પ્ર. ભંતે ! પુલાકનાં કેટલા સંયમ સ્થાન કહ્યા છે ? ઉ. ગૌતમ ! અસંખ્યાત સંયમ સ્થાન કહ્યા છે. આ પ્રમાણે કપાયકુશીલ સુધી જાણવું જોઈએ. પ્ર. અંતે ! નિગ્રંથનાં કેટલા સંયમ સ્થાન કહ્યા છે? ઉ. ગૌતમ ! અજઘન્ય અનુત્કૃષ્ટ એક સંયમ સ્થાન કહ્યો છે. સ્નાતકનું વર્ણન પણ આ પ્રમાણે છે. અલ્પબદુત્વ : ભંતે ! પુલાક, બકુશ, પ્રતિસેવના કુશીલ, કપાય કુશીલ, નિગ્રંથ અને સ્નાતક આના સંયમ સ્થાનોમાં કોણ કોનાથી અલ્પ -વાવ- વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! બધાથી અલ્પ નિર્ગથ અને સ્નાતકનું અજઘન્ય અનુત્કૃષ્ટ એક સંયમ સ્થાન છે. (તેનાથી) પુલાકનાં સંયમ સ્થાન અસંખ્યાતગુણા છે. (તેનાથી)બકુશનાં સંયમ સ્થાન અસંખ્યાતગુણા છે. (તેનાથી) પ્રતિસેવના કુશીલના સંયમ સ્થાન અસંખ્યાતગુણા છે. (તેનાથી) કષાયકુશીલનાં સંયમ સ્થાન અસંખ્યાત ગુણા છે. ૧૫. સન્નિકર્ષ-દ્વાર : પ્ર. ભંતે ! પુલાકનાં કેટલા ચારિત્ર પર્યવ કહ્યા છે ? ઉ. ગૌતમ ! અનન્ત ચારિત્ર પર્યવ કહ્યા છે. આ પ્રમાણે સ્નાતક સુધી જાણવું જોઈએ. મિ. ૩. कमायक्सीलस्स संजमठाणा असंखेज्जगुणा। ૨૬. નિલમ-તારप. पलागम्म णं भंते ! केवइया चरित्तपज्जवा पण्णत्ता? : ૩. યમી ! બuતા ચરિત્તપન્નવા UUUત્તા | નાવસિTHI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy