SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા અધ્યયન ૬. १. तत्थ णं जे ते पुब्वोववण्णगा ते णं महाकम्मतरागा । २. तत्थ णं जे ते पच्छोववण्णगा ते णं अप्पकम्मतरागा । से तेणट्ठेणं गोयना ! एवं वुच्चइ - “सलेस्सा असुरकुमारा नो सव्वे समकम्मा ।" सलेस्सा असुरकुमाराणं भंते ! सव्वे समवण्णा ? ૩. ગોયમા ! જો ફળદ્ધે સમદ્દે । ૧. મે ભેટ્યુનું મંતે ! વં યુજ્વર - ૫. “सलेस्सा असुरकुमारा नो सव्वे समवण्णा ?" उ. गोयमा ! सलेस्सा असुरकुमारा दुविहा पण्णत्ता, તું નહીં - છુ. પુોવવળા ય, ૨. વોવવળા ય | १. तत्थ णं जे ते पुव्वोववण्णगा ते णं अविसुद्ध वण्णतरागा । २. तत्थ णं जे ते पच्छोववण्णगा ते णं विसुद्धवण्णतरागा । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ “सलेस्सा असुरकुमारा नो सव्वे समवण्णा ।” एवं लेस्साए वि । अवसेसं जहा नेरइयाणं । ૐ. રૂ-??. છ્ત -ખાવ- યમારા । ૐ. ૨. સસેસ્સાપુવિધાડ્યા ગાહાર-મ-વાलेस्साइं जहा नेरइया । सलेस्सा पुढविकाइया णं भंते! सव्वे समवेयणा ? ૩. દંતા, નોયમા ! સત્ત્વે સમવેયા | ૫. से केणट्ठेणं भंते ! एवं वुच्चइ “તજેસ્સા પુવિાચા સબે સમવેયા ?” उ. गोयमा ! सलेस्सा पुढविकाइया सव्वे असण असण्णीभूयं अणिययं वेयणं वेदेति । से तेणट्ठेणं गोयमा ! एवं बुच्चइ “सलेस्सा पुढविकाइया सव्वे समवेयणा ।" प. सलेस्सा पुढविकाइया णं भंते ! सव्वे समकिरिया ? Jain Education International - For Private ૧. તેમાંથી જે પૂર્વોપપન્નક છે, તે મહા કર્મવાળા છે. ૨. તેમાંથી જે પશ્ચાદુપપન્નક છે, તે અલ્પ કર્મવાળા છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "બધા સલેશી અસુરકુમાર સમાન કર્મવાળા નથી.” પ્ર. ભંતે ! શું બધા સલેશી અસુરકુમાર સમાન વર્ણવાળા છે ? ગૌતમ ! આ અર્થ શક્ય નથી. ઉ. પ્ર. ૧૧૭૯ ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "બધા સલેશી અસુરકુમાર સમાન વર્ણવાળા નથી”? ઉ. ગૌતમ ! સલેશી અસુરકુમાર બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ઉ. પ્ર. ૧. પૂર્વોપપન્નક, ૨. પશ્ચાદુપપન્નક. ૧. તેમાંથી જે પૂર્વોપપન્નક છે, તે અવિશુદ્ધ વર્ણવાળા છે. ૨. તેમાંથી જે પશ્ચાદુપપન્નક છે, તે વિશુદ્ધ વર્ણવાળા છે. માટે કે ગૌતમ ! એવું કહેવાય છે કે - "બધા સલેશી અસુરકુમાર સમાન વર્ણવાળા નથી.” આ પ્રમાણે લેશ્યાઓનાં સંબંધમાં પણ કહેવુ જોઈએ, બાકી વર્ણન નારકીનાં સમાન છે. દં. ૩-૧૧. આ પ્રમાણે સ્તનિતકુમાર સુધી જાણવું જોઈએ. દં. ૧૨. સલેશી પૃથ્વીકાયિકોનાં આહાર, કર્મ, વર્ણ અને લેશ્યાનાં વિષયમાં નારકીના સમાન કહેવુ જોઈએ. પ્ર. ભંતે ! શું બધા સલેશી પૃથ્વીકાયિક સમાન વેદનાવાળા છે ? હા ગૌતમ ! બધા સમાન વેદનાવાળા છે. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - બધા સલેશી પૃથ્વીકાયિક સમાન વેદનાવાળા છે ? ઉ. ગૌતમ ! બધા સલેશી પૃથ્વીકાયિક અસંજ્ઞી છે અને અસંશીભૂત થઈને મુચ્છિત અવસ્થામાં વેદના વેદે છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "બધા સલેશી પૃથ્વીકાયિક સમાન વેદનાવાળા છે.” પ્ર. ભંતે ! શું બધા સલેશી પૃથ્વીકાયિક સમાન ક્રિયાવાળા છે ? www.jainelibrary.org Personal Use Only
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy