SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૪ दोण्हं खओवसमियं, तं जहा૨. મજુસ્સા ૨, २. पंचेंदिय-तिरिक्खजोणियाणं च । प. को हेउ खओवसमियं ? દ્રવ્યાનુયોગ ભાગ-૨ ક્ષાયોપથમિક અવધિજ્ઞાન બેને થાય છે, જેમકે – ૧. મનુષ્યોને, ૨. પંચેન્દ્રિય તિર્યંચોને, પ્ર. ક્ષાયોપથમિક અવધિજ્ઞાન એમને શા માટે થાય उ. खओवसमियं तयावरणिज्जाणं कम्माणं उदिण्णाणं खएणं, अणुदिण्णं उवसमेणं ओहिनाणं समुपज्जइ। अहवा गुणपडिवण्णस्स अणगारस्स ओहिनाणं समुपज्जइ। ઉ. જે કર્મ અવધિજ્ઞાનમાં બાધા ઉત્પન્ન કરનાર છે, તેમાંથી ઉદયમાં આવેલ કર્મોનો ક્ષય થવાથી તથા ઉદયમાં ન આવેલ કર્મોનો ઉપશમ થવાથી જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે ક્ષાયોપથમિક અવધિજ્ઞાન કહેવાય છે. અથવા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ગુણ સંપન્ન મુનિને જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે ક્ષાયોપશમિક અવધિજ્ઞાન કહેવાય છે. તે (ક્ષાયોપથમિક અવધિજ્ઞાન) સંક્ષેપમાં છ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. આનુગામિક, ૨. અનાનુગામિક, ૩. વર્તમાન, ૪, હીયમાન, ૫. પ્રતિપાતિક, ૬. અપ્રતિપાતિક, तं समासओ छविहं पण्णत्तं, तं जहा ૨. માળુifમાં, ૨. અTT Ifમ, . વ૮માર્ચ, ૪. હાયમયે, છે. પરિવા, ૬. પરિવાર - નં. સુ. ૬-૬ (१) आणुगामि ओहिनाणस्स परूवर्ण. તે વિ તે માગુકિય મોહિના ? उ. आणुगामियं ओहिनाणं दुविहं पण्णत्तं, तं जहा ૨. મંતાયે ૨, ૨. મન્નથું વા 1. તે હિં અંત ? उ. अंतगयं तिविहं पण्णत्तं, तं जहा ૧. પુરો અંતરાય, ૨. મો બંતા , રૂ. પાસ અંતરાયં | . ૨. સે વિં તે પુર મંતરાય ? उ. पुरओ अंतगयं-से जहानामए केइ पुरिसे उक्कं वा,चुडलियं वा, अलायं वा, मणिं वा, जोई वा, पईवं वा, पुरओ काउं पणोल्लेमाणे-पणोल्लेमाणे गच्छेज्जा । से तेणं जोइट्ठाणेणं पुरओ चेव पासइ। (૧) આનુગામિક અવધિજ્ઞાનનું પ્રરુપણ : પ્ર. આનુગામિક અવધિજ્ઞાન શું છે ? ઉ. આનુગામિક અવધિજ્ઞાન બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. અંતગત, ૨. મધ્યગત. પ્ર. અન્તગત અવધિજ્ઞાન શું છે ? ઉ. અન્તગત અવધિજ્ઞાન ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. પુરતઃ અન્તગત, ૨, માર્ગતઃ અન્તગત, ૩. પાર્શ્વતઃ અન્તગત. પ્ર. ૧. પુરતઃ અન્તગત અવધિજ્ઞાન શું છે ? ઉ. પુરતઃ અન્તગત - જેમ કોઈ વ્યક્તિ ઉલ્કા (અગ્નિ પિંડ), ઘાસનો બળતો ઢગલો, અગ્રભાગથી બળતું કાષ્ઠ, નીલ-મણિ પાત્રમાં રાખેલ પ્રજવલિત જ્યોતિ કે દીપકને હાથ અથવા દંડાથી આગળ કરીને ચાલે છે અને ઉપર્યુક્ત પદાર્થો દ્વારા થયેલ પ્રકાશથી માર્ગમાં પડેલ પદાર્થોને જોતો જાય છે. ૨. ટા, ૫, ૬, મુ. ૬૨ ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy