SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૯૧૫ एवामेव पुरओ अंतगएणं ओहिणाणेणं पुरओ चेव संखेज्जाई वा, असंखेज्जाई वा जोयणाई जाणइ પાસા से तं पुरओ अंतगयं। 1. ૨. તે વિત્ત માં સંતાયે? उ. मग्गओ अंतगयं-से जहानामए केइ पुरिसे उक्कं वा -जाव- पईवं वा मग्गओ काउं अणुकड्ढेमाणेअणुकड्ढेमाणे गच्छेज्जा । से तेणं जोइट्ठाणेणं मग्गओ चेव पासइ। एवामेव मग्गओ अंतगएणं ओहिणाणेणं मग्गओ चेव संखेज्जाई वा असंखेज्जाइ वा जोयणाई जाणइ પાસ૬ . से तं मग्गओ अंतगयं। 1, રૂ. સે જિં તું પણ અંતરાય ? पासओ अंतगयं-से जहानामए केइ पुरिसे उक्कं वा -जाव- पईवं वा पासओ काउं परिकड्ढेमाणेपरिकडढेमाणे गच्छेज्जा । से तेणं जोइटठाणेणं पासओ चेव पासइ। આ પ્રમાણે પુરતઃ અન્તગત અવધિજ્ઞાનથી અવધિજ્ઞાની આગળનાં પ્રદેશમાં સંખ્યાત કે અસંખ્યાત યોજનો સુધી પદાર્થોને જોતા ચાલે છે. આ પુરતઃ અન્તગત અવધિજ્ઞાનનું સ્વરુપ છે. પ્ર. ૨. માર્ગત: અન્તગત અવધિજ્ઞાનનું સ્વરુપ શું છે ? ઉ. માર્ગત: અન્તગત - જેમ કોઈ વ્યક્તિ ઉલ્કા . -વાવ- દીપકને હાથ કે કોઈ દંડા દ્વારા પાછળ કરીને ચાલે છે અને ઉપર્યુક્ત પદાર્થોનાં પ્રકાશથી પાછળ સ્થિત પદાર્થોને જોતો જાય છે. આ પ્રમાણે માર્ગતઃ અન્તગત અવધિજ્ઞાનથી અવધિજ્ઞાની પાછળનાં પ્રદેશમાં સંખ્યાત કે અસંખ્યાત યોજન સુધી પદાર્થોને જોતો ચાલે છે. આ માર્ગત: અન્તગતનું સ્વરુપ છે. પ્ર. ૩. પાર્વતઃ અવધિજ્ઞાન શું છે ? ઉ. પાર્વત: અન્તગત - જેમ કોઈ પુરુષ ઉલ્કા યાવત દીપકને હાથ કે કોઈ દંડાનાં અગ્રભાગથી પાર્શ્વભાગમાં, લઈને ચાલે છે અને ઉપર્યુક્ત પદાર્થોનાં પ્રકાશથી માર્ગમાં પડેલ પદાર્થોને જોતો ચાલે છે. एवामेव पासओ अंतगएणं ओहिणाणेणं पासओ चेव संखेज्जाईवा, असंखेज्जाइंवा जोयणाइं जाणइ આ પ્રમાણે પાર્વવર્તી અવધિજ્ઞાની પાર્વવર્તી પ્રદેશમાં સંખ્યાત કે અસંખ્યાત યોજન સુધી પદાર્થોને જોતો ચાલે છે. से तं पासओ अंतगयं। p. ૪, તે વિ મન્નથું? उ. मझगये- से जहानामए केइ पुरिसे उक्कं वा -जाव- पईवं वा मत्थए काउं गच्छेज्जा । से तेणं जोइट्ठाणेणं सव्वओ समंता पासइ । આ પાર્વત: અત્તગત અવધિજ્ઞાનનું સ્વરુપ છે. પ્ર. ૪. મધ્યગત અવધિજ્ઞાન શું છે ? મધ્યગત અવધિજ્ઞાન - જેમ કોઈ પુરુષ ઉલ્કા -વાવ- દીપકને મસ્તક પર રાખીને ચાલે છે તે પુરુષ ઉપર્યુક્ત પ્રકાશનાં દ્વારા સર્વ દિશાઓમાં સ્થિત પદાર્થોને જોતો ચાલે છે. આ પ્રમાણે મધ્યગત અવધિજ્ઞાન પણ ચારે તરફનાં સંખ્યાત કે અસંખ્યાત યોજન સુધીના પદાર્થોને જોતો ચાલે છે. આ મધ્યગત અવધિજ્ઞાનનું સ્વરુપ છે. પ્ર. અન્તગત અને મધ્યગત અવધિજ્ઞાનમાં શું અંતર एवामेव मज्झगएणं ओहिणाणेणं सव्वओ समंता संखेज्जाई वा, असंखेज्जाई वा जोयणाई जाणइ પસિડ્ડા से तं मज्झगयं। प. अंतगयस्स मज्झगयस्स य को पईविसेसो ? उ. अंतगएणं ओहिणाणेणं एग दिसिं चेव जाणइ पासइ । અન્તગત અવધિજ્ઞાનથી અવધિજ્ઞાની કોઈ એક मज्झगएणं ओहिणाणेणं सवओ समंता जाणइ દિશામાં જ જાણે-દેખે છે પરંતુ મધ્યગત પામરૂ I અવધિજ્ઞાનથી બધી દિશાઓમાં જાણે-જવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy