SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ આ આનુગામિક અવધિજ્ઞાનનું સ્વરુપ છે. से तं आणुगामियं ओहिणाणं। - નં. મુ. ૨૬-૨૨ (२) अणाणुगामि-ओहिनाणस्स परूवणंप. से किं तं अणाणुगामियं ओहिनाणं ? उ. अणाणुगामियं ओहिनाणं-से जहानामए केइ पुरिसे एगं महंतं जोइट्ठाणं काउं तस्सेव जोइट्ठाणस्स परिपेरंतेहिं-परिपेरंतेहिंपरिघोलेमाणे-परिघोलेमाणे तमेव जोइट्ठाणं पासइ, अण्णत्थ गए ण पासइ, एवामेव अणाणुगामियं ओहिनाणंजत्थेवसमुष्पज्जइ तत्थेव संखेज्जाणि वा, असंखेज्जाणिवा, संबद्धाणि वा, असंबद्धाणि वा, जोयणाइं जाणइ पासइ, अण्णत्थ गए ण जाणइ ण पासइ । (૨) અનાનુગામિક અવધિજ્ઞાનનું પ્રાણ : પ્ર. અનાનુગામિક અવધિજ્ઞાન શું છે ? ઉ. અનાનુગામિક અવધિજ્ઞાન જેમ કોઈ વ્યક્તિ એક ઘણા મોટા અગ્નિકુંડમાં અગ્નિને પ્રજવલિત કરીને તે અગ્નિના ચારે તરફ બધી દિશા-વિદિશાઓમાં ફરે છે તથા તે જ્યોતિથી પ્રકાશિત ક્ષેત્રને જ જુવે છે પરંતુ અન્યત્ર જવાથી તેને જોતો નથી, આ પ્રમાણે અનાનુગામિક અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં જેને ઉત્પન્ન થાય છે, તે તેજ ક્ષેત્રમાં સ્થિત થઈને સંખ્યાત અને અસંખ્યાત યોજન સુધી, સ્વઅવગાઢ ક્ષેત્રથી અંતર રહિત કે અંતર સહિત રહેલ દ્રવ્યોને વિશેષ રૂપથી અને સામાન્ય રુપથી જાણે-જુવે છે, પરંતુ અન્યત્ર જવાથી જાણતાં નથી અને જોતા પણ નથી. આ અનાનુગામિક અવધિજ્ઞાનનું સ્વરુપ છે. से तं अणाणुगामियं ओहिनाणं । - તંત્રી. સુ. ૧૨ (३) वड्ढमाण-ओहिनाणस्स परूवर्णप. से किं तं वड्ढमाणयं ओहिनाणं ? उ. वड्ढमाणयंओहिनाणं-पसत्थेसुअज्झवसायणट्ठाणेसु वड्ढमाणस्स, वड्ढमाणचरित्तस्स, विसुज्झमाणस्स, विसुज्झमाणचरित्तस्स सव्वओ समंता ओही વઢ / (૩) વર્તમાન અવધિજ્ઞાનનું ઝરુપણ : પ્ર. વદ્ધમાન અવધિજ્ઞાન શું છે ? ઉ. અધ્યવસાયો (વિચારો) નાં વિશુદ્ધ અને પ્રશસ્ત થવાથી અને ચારિત્રની વૃદ્ધિ થવાથી તથા વિશુદ્ધ ચારિત્રનાં દ્વારા કર્મ મળથી રહિત થવાથી આત્માનું જ્ઞાન દિશાઓ અને વિદિશાઓમાં ચારે તરફ વધે છે તે વર્તમાન અવધિજ્ઞાન કહેવામાં આવે છે. આ વર્તમાન અવધિજ્ઞાનનું સ્વરુપ છે. से तं वड्ढमाणयं ओहिनाणं। - સંતી. મુ. ૨૩ (૪) શ્રીયમ-હિનાન્સ વિप. से किं तं हीयमाणयं ओहिनाणं ? उ. हीयमाणयंओहिनाणंअप्पसत्थेहिं अज्झवसायट्ठाणेहिं वट्टमाणस्स, वट्टमाणचरित्तस्स,संकिलिस्समाणस्स, संकिलिस्समाणचरित्तस्स, सवओ समंता ओही परिहीयइ। से तं हीयमाणयं ओहिनाणं। - સંતી. સુ. ૨૬ (૪) હીયમાન અવધિજ્ઞાનનું ઝરુપણ : પ્ર. હીયમાન અવધિજ્ઞાન શું છે ? અશુભ અધ્યવસાયોમાં વિદ્યમાન ચારિત્રવાળા અને સંકુલેશને પ્રાપ્ત સંફિલષ્ટ ચારિત્રવાળાને જે બધા તરફથી અવધિજ્ઞાનનો છાસ થાય છે તે હીયમાન અવધિજ્ઞાન કહેવામાં આવે છે. આ હીયમાન અવધિજ્ઞાનનું સ્વરુપ છે. .. આ પાઠ વ્યવસ્થિત કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy