SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ प. जइ णं भंते ! समणणं भगवया महावीरेणं-जाव- પ્ર. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -વાવसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं उवंगाणं चउत्थस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાંગ સૂત્રનાં वग्गस्स पुष्फचूलियाणं दस अज्झयणा पन्नत्ता, પુષ્પચૂલિકા નામક ચતુર્થ વર્ગનાં દસ અધ્યયન કહ્યા છે તો - पढमस्स णं भंते ! पुप्फचूलियाणं के अढे पन्नत्ते? ભંતે ! પુષ્પચૂલિકાનાં પ્રથમ અધ્યયનનો શું અર્થ तए णं से सुहम्मे जम्बू अणगारे एवं वयासी' - કહ્યો છે ? ત્યારે આર્ય સુધર્માએ પોતાના શિષ્ય જંબૂ અણગારથી આ પ્રમાણે કહ્યું - ૩. વં નંÇ ! ઉ. જંબૂ! (આગળનું વર્ણન ધર્મકથાનુયોગમાં જોવું.) - પુપૂર્જિયા વ. ૪, સુ. ૧-૬ નિકોવો નિક્ષેપ : तं एवं खलु जंबू !समणेणं भगवया महावीरेणं-जाव હે જંબૂ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं पुष्पचूलियाणं -ચાવતુ- સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા पढमस्स अज्झयणस्स अयमढे पन्नत्ते ।त्ति बेमि। પુષ્પચૂલિકાનાં પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો - gવૃત્રિયા ૩, ૪, સુ. ૨૦ છે. એવું હું કહું છું. ૬૮, તા ૩૪ ૩થવ- નિવ- ૮, વૃષ્ણિદશા ઉપાંગનો ઉલ્લેપ-નિક્ષેપ : प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव- પ્ર. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -પાવતુसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं उवंगाणं चउत्थस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાંગ સૂત્રનાં णं वग्गस्स पुष्फचूलियाणं अयमढे पन्नत्ते, ચતુર્થ પુષ્પચૂલિકા વર્ગનો આ અર્થ કહ્યો છે તો - पंचमस्स णं भंते ! वग्गस्स उवंगाणं वण्हिदसाणं के ભંતે ! ઉપાંગ સૂત્રનાં પાંચમા વૃષ્ણિદશા નામક अट्ठे पण्णत्ते? વર્ગનો શું અર્થ કહ્યો છે ? उ. एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं-जाव- ઉ. જંબુ ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं उवंगाणं पंचमस्स -વાવ- સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા णं वग्गस्स वण्हिदसाणंदुवालस अज्झयणा पण्णत्ता, ઉપાંગ સૂત્રનાં પાંચમા વૃષ્ણિદશા વર્ગનાં બાર તં નહીં અધ્યયન કહ્યા છે, જેમકે – ૨. નિસ૮, ૨. માનિ , રૂ. વેદ, ૪. વહે, ૧. નિષધ, ૨. માતુલી, ૩. વહ, ૪. વહે, ૬. Tય, ૬. ગુd, ૭, સર૯, ૮, ઢઢર યા ૫. પગયા, ૬. યુક્તિ, ૭, દશરથ, ૮, દઢરથ, ૧. મહાધ[, ૬૦. સત્તાધ ??. ઢસધપૂ નામે, ૯. મહાધન, ૧૦. સપ્તધન, ૧૧. દસધનું, ૨૨. સયધપૂ ય // ૧૨. શતધનું. प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव- પ્ર. ભંતે ! જ શ્રમણ ભગવાન મહાવીર -પાવતુसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं उवंगाणं पंचमस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાંગ वग्गस्स वण्हिदसाणं दुवालस अज्झयणा पण्णत्ता, સૂત્રનાં વૃષ્ણિદશા નામક પાંચમાં વર્ગનાં બાર पढमस्स णं भंते ! अज्झयणस्स वण्हिदसाणं के अट्ठे અધ્યયન કહ્યા છે તો - ભંતે ! વૃષ્ણિદશાનાં પ્રથમ પત્તિ ? અધ્યયનનો શું અર્થ કહ્યો છે ? तए णं से सुहम्मे जम्बू अणगारं एवं वयासी ત્યારે આર્ય સુધર્માએ ઉત્તરમાં જંબૂ અનગારથી આ પ્રમાણે કહ્યું - ૧. આ જ પ્રમાણે બાકી અધ્યયનોના ઉપોદ્રઘાત છે. ૨. આ જ પ્રમાણે બાકી અધ્યયનોના ઉપસંહાર સૂત્ર જાણવું જોઈએ. Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy