SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા અધ્યયન ૧૨૦૫ प. १२. विसुद्धलेसे णं भंते ! देवे समोहयासमोहएणं પ્ર. ૧૨. ભંતે ! વિશુદ્ધ વેશ્યાવાળા દેવ ઉપયોગ अप्पाणेणं विसुद्धलेसं देवं-देविं अण्णयरं जाणइ સહિત કે રહિત આત્માથી વિશુદ્ધ વેશ્યાવાળા पासइ? દેવ-દેવી અન્યતરને જાણે-દેખે છે ? ૩. હંતા, નીયમી ! ના પાસ / ઉ હા, ગૌતમ ! તે જાણે-દેખે છે. एवं हेदिल्लएहिं अट्ठहिं न जाणइ न पासइ આ પ્રમાણે દેવ પ્રારંભનાં આઠ અંગોમાં જાણતાउवरिल्लएहिं चउहिं जाणइ पासइ। દેખતા નથી અને અંતિમ ચાર ભંગોમાં જાણે-દેખે છે. - વિચા. સ. ૬, ૩, ૬, સુ. ૨૨ ४१. समणं निग्गंथस्स तेउलेस्सोप्पइकारणाणि ૪૧. શ્રમણ નિગ્રંથની તેજોલેશ્યાની ઉત્પત્તિનાં કારણ : तिहिं ठाणेहिं समणे णिग्गंथे संखित्तविउलतेउलेस्से ત્રણ સ્થાનોથી શ્રમણ નિગ્રંથ સંક્ષિપ્ત કરેલ વિપુલ भवंति, तं जहा - તેજોલેશ્યાવાળા હોય છે, જેમકે – ૨. માયાવતા, ૧. આતાપના લેવાથી, ૨. વંતિવમાંg, ૨. ક્રોધશાન્તિ અને ક્ષમા કરવાથી, રૂ, સTTTTT ત મેvi | ૩. જલ રહિત તપસ્યા કરવાથી. - ઠા. મ. ૨, ૩. રૂ, સુ. ૧૮૮ ४२. तेउलेस्साए भासकरण कारणाणि ૪૨. તેજલેશ્યાથી ભસ્મ કરવાનાં કારણ : दसहिं ठाणेहिं सह तेयसा भासं कुज्जा, तं जहा - દસ કારણોથી શ્રમણ માહન અપમાનિત કરનારને તેજથી ભસ્મ કરી નાંખે છે, જેમકે – १. केइ तहारूवं समणं वा, माहणं वा अच्चासातेज्जा, ૧. કોઈ વ્યક્તિ તથારુ૫- તેજોલબ્ધિ સંપન્ન શ્રમણ से य अच्चासातिए समाणे परिकुविए तस्स तेयं માહનનું અપમાન કરે છે. તે અપમાનથી ક્રોધિત णिसिरेज्जा । से तं परितावेइ, से तं परितावेत्ता થઈને તેના પર તેજ ફેંકે છે, તે તેજ તે વ્યક્તિને तामेव सह तेयसा भासं कुज्जा। પરિતાપિત કરી દે છે, પરિતાપિત કરી તેને તેજથી ભસ્મ કરી દે છે. २. केइ तहारूवं समणं वा, माहणं वा अच्चासातेज्जा, કોઈ વ્યક્તિ-તથા૫- તેજલબ્ધિ સંપન્ન શ્રમણ से य अच्चासातिए समाणे देवे परिकुविए तस्स तेयं માહનનું અપમાન કરે છે. તેના અપમાન કરવાથી णिसिरेज्जा । से तं परितावेइ, से तं परितावेत्ता કોઈ દેવ ક્રોધિત થઈને અપમાન કરનાર પર તેજ तामेव सह तेयसा भासं कुज्जा। ફેકે છે, તે તેજ તે વ્યક્તિને પરિતાપિત કરે છે, પરિતાપિત કરી તેને તેજથી ભસ્મ કરી દે છે. ३. केइ तहारूवं समणं वा, माहणं वा अच्चासातेज्जा ૩. કોઈ વ્યક્તિ તથાપ- તેજો લબ્ધિ સંપન્ન શ્રમણ से य अच्चासातिए समाणे परिकुविए देवे वि य માહનનું અપમાન કરે છે તેના અપમાન કરવાથી परिकुविए ते दुहओ पडिण्णा तस्स तेयं णिसिरेज्जा। મુનિ અને દેવ બંને ક્રોધિત થઈને તેને મારવાની से तं परितावेंति, से तं परितावेत्ता तामेव सह પ્રતિજ્ઞા કરી તેના પર તેજ ફેંકે છે. તે તેજ તે तेयसा भासं कुज्जा। વ્યક્તિને પરિતાપિત કરે છે અને પરિતાપિત કરીને તેને તેજથી ભસ્મ કરી દે છે. ४. केइ तहारूवं समणं वा, माहणं वा अच्चासातेज्जा, ૪. કોઈ વ્યક્તિ તથા૫ - તેજોલબ્ધિ સંપન્ન શ્રમણ से य अच्चासातिएपरिकुविए, तस्स तेयं णिसिरेज्जा, માહનનું અપમાન કરે છે. ત્યારે તે અપમાનથી तत्थ फोडा संमुच्छंति, ते फोडा भिज्जंति, ते फोडा ક્રોધિત થઈને તેના પર તેજ ફેંકે છે. ત્યારે તેના શરીરમાં સ્ફોટ (ફોડા) ઉત્પન્ન થાય છે. તે ફોડા भिण्णा समाणा तामेव सह तेयसा भासं कुज्जा। ફૂટે છે અને કૂટીને તેને તેજથી ભસ્મ કરી દે છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy