SearchBrowseAboutContactDonate
Page Preview
Page 775
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. गोयमा ! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो ઉ. ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન उववज्जेज्जा। થતા નથી. प. जेणं भंते ! उववज्जेज्जा से णं केवलिपण्णत्तं धम्म પ્ર. ભંતે ! જે ઉત્પન્ન થાય છે તો શું તે કેવળી પ્રરૂપિત लभेज्जा सवणयाए ? ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત કરે છે ? उ. गोयमा ! अत्थेगइए लभेज्जा, अत्थेगइए णो ઉ. ગૌતમ ! કોઈ લાભ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા लभेज्जा। નથી. प. जेणं केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए से णं પ્ર. ભંતે ! જે કેવળી પ્રરૂપિત ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત केवलं बोहिं बुज्झेज्जा? કરે છે તો શું તે કેવળબોધિને પ્રાપ્ત કરે છે ? उ. गोयमा ! अत्थेगइए बुझेज्जा, अत्थेगइए नो ઉ. ગૌતમ ! કોઈ કેવળબોધિને પ્રાપ્ત કરે છે અને કોઈ ૩ન્નેન્ના / કરતા નથી. जे णं भंते ! केवलं बोहिं बुज्झेज्जा से णं सद्दहेज्जा પ્ર. ભંતે ! જે કેવળબોધિને પ્રાપ્ત કરે છે તો શું તે તેના पत्तिएज्जा रोएज्जा? પર શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરે છે ? उ. हंता, गोयमा ! सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा। ઉ. હા, ગૌતમ ! તે તેના પર શ્રદ્ધા, પ્રતીતિ. રુચિ કરે છે. प. जेणं भंते ! सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा से णं ભંતે ! જે શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરે છે તો શું તે आभिणिबोहियणाण सुयणाण-ओहिणाणाई આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન उप्पाडेज्जा? ઉપાર્જીત કરે છે ? ૩. હંતા, મયT! ૩પન્ના ઉં. હા, ગૌતમ ! તે ઉપાર્જીત કરે છે. g, ને ઇ મેતે ! મfમાવદિયTTખ-સુયUTI પ્ર. ભંતે ! જે આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને ओहिणाणाई उप्पाडेज्जा से णं संचाएज्जा सीलं वा અવધિજ્ઞાન ઉપાર્જીત કરે છે તો શું તે શીલવ્રત -ઝાવ- સરોવવ વ પરિવગ્નિg? -યાવત- પોષધોપવાસ અંગીકાર કરવામાં સમર્થ થાય છે ? उ. गोयमा ! णो इणढे समढे । ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. एवं असुरकुमारेसु वि -जाव- थणियकुमारेसु । આ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યોમાંથી નીકળીને અસુરકુમારોમાં -વાવત- સ્વનિતકુમારોમાં ઉત્પત્તિનાં વિષયમાં જાણવું જોઈએ. एगिंदिय-विगलिंदिएसु जहा पुढविकाइए। એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય જીવોમાં ઉત્પત્તિનું વર્ણન પૃથ્વીકાયિક જીવોનાં સમાન જાણવું જોઈએ. पंचेंदिय-तिरिक्खजोणिएसु मणूसेसु य जहा णेरइए। પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્યોમાં ઉત્પત્તિનું વર્ણન નૈરયિકનાં સમાન જાણવું જોઈએ. वाणमंतर-जोइसिय-वेमाणिएसु जहा णेरइएसु । વાણવ્યતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોમાં ઉત્પત્તિનું વર્ણન નૈરયિકોના સમાન છે. एवं मणूसे वि। આ પ્રમાણે મનુષ્યની પણ ઉત્પત્તિનું વર્ણન જાણવું જોઈએ. वाणमंतर-जोइसिय-वेमाणिए जहा असुरकुमारे। વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકની ઉત્પત્તિનું - TUT. ૫. ૨૦, ૩. ૨૪૨૭-૨૪૪૨ વર્ણન અસુરકુમારોનાં સમાન છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy