SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ છે. આમાં ૨, ૨. ના નામ થી प. से किं तं आगमओ दव्वज्झयणे? उ. आगमओ- दव्वज्झयणे जस्स णं 'अज्झयणे' त्ति पदं सिक्खितं ठितं जितं मितं परिजितं -जावजावइया अणुवउत्ता आगमओ तावइयाई दव्वज्झयणाई। एवमेव ववहारस्स वि। संगहस्स णं एगो वा, अणेगो वा, तं चेव भाणियब्वं। से तं आगमओ दव्यज्झयणे। प. से किं तं णो आगमओ दव्वज्झयणे? उ. णो आगमओ दव्वज्झयणे-तिविहे पण्णत्ते. त जहा૨. નાસિરીરર્વત્રથી, ૨. મરિયમરીરત્રક્સ, ३.जाणयसरीरभवियसरीरवइरित्ते दबज्झयणे। प. से किं तं जाणयसरीरदव्वज्झयणे? जाणयसरीरदब्वज्झयणे- अज्झयणपयत्थाहिगार जाणयस्स-जं सरीरयं ववगय-चुत-चइय-चत्तदेहं -जाव-अहो! णं इमेणं सरीर-समुस्सएणं 'अज्झयणे' त्ति पदं आधवियं -जाव- उवदंसियं ति । ૧. આગમથી, ૨. નો આગમથી. પ્ર. આગમથી દ્રવ્ય-અધ્યયન શું છે ? ઉ. જેણે “અધ્યયન” આ પદને સીખી લીધું છે, પોતાના હૃદયમાં સ્થિર કરી લીધું છે, જીત, મિત અને પરિજીત કરી લીધું છે -ચાવતુ- જેટલા પણ ઉપયોગથી શૂન્ય છે, તેટલા આગમથી, દ્રવ્ય-અધ્યયન છે. આ પ્રમાણે વ્યવહારનો પણ મત છે, સંગ્રહનયનાં મતથી એક કે અનેક આત્માઓ એક આગમ દ્રવ્ય-અધ્યયન છે. ઈત્યાદિ સમગ્ર વર્ણન આગમ દ્રવ્ય-આવશ્યક જેવું જાણવું જોઈએ. આ આગમ દ્રવ્ય-અધ્યયન છે. પ્ર. નો આગમ દ્રવ્ય-અધ્યયન શું છે ? નો આગમ દ્રવ્ય-અધ્યયન ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. જ્ઞાયક શરીર દ્રવ્ય-અધ્યયન, ૨. ભવ્ય શરીર દ્રવ્ય- અધ્યયન, ૩. જ્ઞાયક શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય અધ્યયન. પ્ર. જ્ઞાયક શરીર દ્રવ્ય-અધ્યયન શું છે ? અધ્યયન પદનાં અર્થાધિકારનાં જ્ઞાતાનું વ્યપગત ચૈતન્ય, ટ્યુત, ઐવિત કે ત્યક્તદેહને -યાવતજોઈને કોઈ કહે કે અહો ! આ શરીર રુપ પુદ્ગલ સંઘાતથી "અધ્યયન” આ પદનું વર્ણન કરેલ હતું -વાવ- ઉપદર્શિત કરેલ હતું. તે શરીર જ્ઞાયક શરીર દ્રવ્ય અધ્યયન છે. પ્ર. આ વિષયનું કોઈ દૃષ્ટાંત છે ? ઉં. (જેમ ઘડામાંથી ઘી કે મધુ કાઢી લીધા પછી પણ) આ ઘીનો ઘડો હતો, આ મધુકુંભ હતું. એવું કહેવાય છે. આ જ્ઞાયક શરીર દ્રવ્ય-અધ્યયન છે. પ્ર. ભવ્ય શરીર દ્રવ્ય-અધ્યયન શું છે ? જન્મકાળ પ્રાપ્ત થવા પર જે જીવ યોનિસ્થાનથી બહાર નિકળે છે અને આ પ્રાપ્ત શરીરનાં દ્વારા જીનોપદિષ્ટ ભાવાનુસાર અધ્યયન” આ પદને શીખશે, પરંતુ હમણાં વર્તમાનમાં સીખતા નથી. તેવા બાળકનું આ શરીર ભવ્ય શરીર દ્રવ્ય અધ્યયન કહેવાય છે. www.jainelibrary.org प. जहा को दिळेंतो ? उ. अयं घयकुंभे आसी, अयं महुकुंभे आसी। से तं जाणयसरीरदब्वज्झयणे। प. से किं तं भवियसरीरदब्वज्झयणे? उ. भवियसरीरदब्बज्झयणे-जे जीवे जोणीयजम्मण निक्खंते इमेणं चेव आदत्तएणं सरीरसमुस्सएणं जिणदिठेणं भावणं अज्झयणे त्ति पयं सेयकाले सिक्खिस्सइ ण ताव सिक्खइ। Jain Education International For Private & Personal Use Only
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy