SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૫. जहा को दिट्ठतो ? उ. अयं घयकुंभे भविस्सइ, अयं महुकुंभे भविस्सइ | से तं भवियसरीरदव्वज्झयणे । ૬. से किं तं जाणयसरीरभवियसरीरखइरित्ते दव्वज्झयणे ? उ. जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झयणे पत्तयपोत्थयलिहियं । से तं जाणयसरीरभवियसरीरखइरित्ते दव्वज्झयणे । सेतं णो आगमओ दव्वज्झयणे । से तं दव्वज्झयणे । ૬. से किं तं भावज्झयणे ? ૩. ભાવયળે--વિષે વાત્તે, તં નહા છુ. આગમો ય, ૨. જો આમો ય । ૬. ૩. નાજુ વડત્તે । से किं तं आगमओ भावज्झयणे ? सेतं आगमओ भावज्झयणे । से किं तं नो आगमओ भावज्झयणे ? ૧. उ. नो आगमओ भावज्झयणे - ૧. अज्झष्पस्सा यणं, कम्माणं अवचओ उवचियाणं । अणुवचओय नवाणं, तम्हा अज्झयणमिच्छंति ॥१२५॥ सेतं णो आगमओ भावज्जयणे। से तं भावज्झयणे । सेतं अज्झयणे । અનુ. સુ. ૬૨૬-૬૪૬ ૨૮૩. અપ્લીન-નિષ્યેવો ૬. (૨) સે જિં તું બન્નીને ? ૩. અગ્નીને-ષવિદે પળત્તે, તં નહીં - છુ. ગમખ્વીને, ૨. વાળીને, રૂ. બનીને, ૪. ભાવીને णाम-ठवणाओ पुव्ववण्णियाओ । से किं तं दव्वज्झीणे ? Jain Education International પ્ર. આનું કોઈ દૃષ્ટાંત છે ? ઉ. પ્ર. જ્ઞાયક શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યાધ્યયન શું છે ? ૩. પત્ર અથવા પુસ્તકમાં લખેલ અધ્યયન જ્ઞાયક શરીરભવ્યશરીર-વ્યતિરિક્ત દ્રવ્યાધ્યયન કહેવાય છે. પ્ર. ઉ. પ્ર. ઉ. (જેમ કોઈ ઘડામાં હમણાં ઘી અથવા મધુ ભરેલ નથી તો પણ તેને) આ ધૃતકુંભ હશે, આ મકુંભ હશે એવું કહેવું. આ ભવ્ય શરીર દ્રવ્યાધ્યયન છે. ૧૦૬૯ આ જ્ઞાયકશરીર - ભવ્યશરીર - વ્યતિરિક્ત વ્યાધ્યયન છે. આનો આગમ દ્રવ્ય - અધ્યયન છે. આ દ્રવ્યાધ્યયન છે. ભાવ-અધ્યયન શું છે ? - ભાવ-અધ્યયન બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. આગમભાવ-અધ્યયન, ૨. નો આગમભાવ અધ્યયન. આગમભાવ-અધ્યયન શું છે ? જે અધ્યયનનાં અર્થનો જ્ઞાતા હોવાની સાથે તેમાં ઉપયોગયુક્ત પણ હોય. આ આગમભાવ-અધ્યયન છે. પ્ર. નો આગમભાવ અધ્યયન શું છે ? ઉ. નો આગમભાવ- અધ્યયન આ પ્રમાણે છે સામાયિક આદિ અધ્યયનમાં ચિત્તને લગાવવા, ઉપાર્જીત કર્મોનો ક્ષય કરવા અને નવીન કર્મોનો બંધ ન કરવા દેવાનાં કારણે સાધક અધ્યયનની અભિલાષા કરે છે. આ નોઆગમભાવ-અધ્યયન છે. આ ભાવઅધ્યયન છે. આ અધ્યયન છે. ૧૮૩, "અક્ષીણ" (અક્ષય) નો નિક્ષેપ : પ્ર. (૨) અક્ષીણ શું છે ? ઉ. અક્ષીણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. નામ-અક્ષીણ, ૨. સ્થાપના-અક્ષીણ, ૩. દ્રવ્ય-અક્ષીણ, ૪. ભાવ-અક્ષીણ. નામ અને સ્થાપના અક્ષીણ પૂર્વવત્ છે. પ્ર. દ્રવ્ય-અક્ષીણ શું છે ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy