SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૧૦૭ तदुभयसमोयारेणं छविहे भावे समोयरंति તદુભયસમવતારથી છ પ્રકારનાં ભાવોમાં અને आयभावे य। આત્મભાવમાં રહે છે. एवं जीवे जीवत्थिकाए आयसमोयारेणं आयभावे આ પ્રમાણે જીવ અને જીવાસ્તિકાય આત્મસમसमोयरइ, વતારની અપેક્ષાએ નિજરૂપમાં રહે છે, तदुभयसमोयारेणं सव्वदव्वेसु समोयरइ आयभावे તદુભય સમવતારની અપેક્ષાએ. બધા દ્રવ્યોમાં ય છે અને આત્મભાવમાં રહે છે. एत्थ संगहणि गाहा એની સંગ્રહણી ગાથા આ પ્રમાણે છે – कोहे माणे माया लोभे, रागे य मोहणिज्जे य । ક્રોધ, માન, માયા, લોભ, રાગ, મોહનીય કર્મ, पगडी भावे जीवे, जीवत्थि यसव्वदव्वा य॥१२४॥ પ્રકૃતિભાવ, જીવ, જીવાસ્તિકાય અને સર્વદ્રવ્ય રૂપમાં રહે છે. सेतं भावसमोयारे। से तं समोयारे।से तं उवक्कमे। આ ભાવ સમવતાર છે. આ સમવતાર છે. આ - ગુ. સુ. ૧૨ રૂ ઉપક્રમ પ્રથમ દ્વાર છે. १८०. निक्खेव अणुओगदारस्स भेयप्पभेया ૧૮૦. નિક્ષેપ અનુયોગ દ્વારનાં ભેદ-પ્રભેદ : प. से किं तं निक्खेवे ? પ્ર. નિક્ષેપ શું છે ? उ. निक्खेवे तिविहे पण्णत्ते, तं जहा ૧. નિક્ષેપ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - . દનિEઇ ય, ૧. ઓઘનિષ્પન્ન, ૨. નામનિWor , ૨. નામનિષ્પન્ન, રૂ. સુત્તાિવસાનિywo ચ | ૩. સૂત્રાલાપક નિષ્પન્ન. - . સુ. ૧૩૪ ૨૮૨. (૧) નિખનિજોવો ૧૮૧, (૧) ઓઘનિષ્પન્ન નિક્ષેપ : g, સે લિં દUિ ? પ્ર. ઓઘનિષ્પન્ન નિક્ષેપ શું છે ? उ. ओहणिफण्णे-चउबिहे पण्णत्ते, तं जहा ઉ. ઓઘનિષ્પન્ન નિટોપ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. બન્નયUT, ૨. બન્નીને, રૂ. બાપ, ૪. વIT . ૧. અધ્યયન, ૨. અક્ષીણ, ૩. આય, ૪. ક્ષપણા. - અનુ. સુ. ૬૩૬ १८२. अज्झयण-निक्खेवो ૧૮૨. અધ્યયન”નું નિક્ષેપ : g. (૧) સે વ તે અન્નય ? પ્ર. (૧) અધ્યયન શું છે ? उ. अज्झयणे-चउबिहे पण्णत्ते, तं जहा ઉ. અધ્યયન ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – 9. મિથળ, ૨. વUબ્લથ, રૂ.ટુન્નો , ૧. નામ-અધ્યયન, ૨. સ્થાપના-અધ્યયન, ૪. માવય ૩. દ્રવ્ય-અધ્યયન, ૪. ભાવ-અધ્યયન. णाम-ठवणाओ पुब्ववणियाओ। નામ અને સ્થાપના અધ્યયનનું સ્વરુપ પૂર્વવર્ણિત જેવું જ જાણવું જોઈએ. प. से किं तं दव्वज्झयणे ? પ્ર. દ્રવ્ય-અધ્યયન શું છે ? उ. दव्यज्झयणे-दुविहे पण्णत्ते, तं जहा ઉ. દ્રવ્ય-અધ્યયન બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy