SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ સંયત અધ્યયન ૧૧૨૧ १. सामाइयसंजए २. छेदोवट्ठावणियसंजए, ३.परिहारविसुद्धियसंजए, ४.सुहमसंपरायसंजए, ૬. દ+વાયસંનg, ૫. (૧) સામફયસંગ, જે મંતે ! વિષે પૂછUત્તે? ૧. સામાયિક સંયત, ૨, છેદો પસ્થાપનીય સંયત, ૩. પરિહાર વિશુદ્ધ સંયત, ૪. સૂક્ષ્મ સંપરાય સંયત, ૫. યથાખ્યાત સંયત. પ્ર. (૧) ભંતે ! સામાયિક સંયત કેટલા પ્રકારનાં કહ્યા ૩. નયમ ! વિદે , તેં નઈ - ૨. સુત્તરિ, ચ, ૨, ૩માવદિપ ', प. (२) छेदोवट्ठावणियसंजए णं भंते ! कइविहे TUM ? ૩. યમી ! વિદેTUUત્ત, તેં નઈ - ૨. સાયરે ૨, ૨. નિરરે ૨. प. (३) परिहार विसुद्धियसंजए णं भंते ! कइविहे पण्णत्ते? ૩. કોચમા ! સુવિe quત્તે, તે નદી - ૨. નિવિસમાપ , ૨. નિવિદ્યા , ચ, . (૪) મુમર્સપરાયસંન”vi મંત! વિદેuઇUTQ? ઉ. ગૌતમ ! બે પ્રકારનાં કહ્યા છે. જેમકે – ૧. ઈ–રિક, ૨. યાવત્રુથિક. પ્ર. (૨) ભંતે ! છેદોપસ્થાપનીય સંયત કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! બે પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. સાતિચાર, ૨. નિરતિચાર. પ્ર. (૩) ભંતે ! પરિહાર વિશુદ્ધ સંયત કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. નિર્વિશ્યમાનક, ૨. નિર્વિષ્ટકાયિક. પ્ર. (૪) ભંતે ! સૂક્ષ્મ સંપરાય સંયત કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! બે પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. સંકિલશ્યમાનક, ૨. વિશુદ્ધયમાનક. પ્ર. (૫) ભંતે ! યથાખ્યાત સંયત કેટલા પ્રકારનાં કહ્યા ૩. યમ ! તુવિદે guત્તે, તે નહીં - १. संकिलिस्समाणए य, २. विसुज्झमाणए य, प. (५) अहक्खायसंजए णं भंते ! कइविहे पण्णत्ते ? ૩. ગોવા ! વિદે qUUત્તે, તે નદી - ઉ. ગૌતમ ! બે પ્રકારનાં કહ્યા છે, જેમકેસામાયિક ચારિત્ર : પ્રથમ અને અંતિમ તીર્થંકરનાં શાસનમાં છેદોપસ્થાપનીય ચારિત્ર (મોટી દિક્ષા) આપવાનાં પૂર્વ જઘન્ય સાત દિવસ, ઉત્કૃષ્ટ છ માસનું જે ચારિત્ર હોય છે તે ઈવરિક સામાયિક ચારિત્ર છે. મધ્યમ બાવીસ તીર્થકરોનાં શાસનમાં જીવન પર્યતનું જે ચારિત્ર હોય છે તે યાવત્રુથિક સામાયિક ચારિત્ર છે. આ તીર્થકરોનાં શાસનમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં છેદોપસ્થાપનીય ચારિત્ર આપવામાં આવતું નથી. છેદોપસ્થાપનીય ચારિત્ર : પ્રથમ અને અંતિમ તીર્થંકરનાં શાસનમાં પ્રતિક્રમણ અધ્યયન અને અન્ય યોગ્યતા થઈ જવા પર જઘન્ય સાત દિવસનાં પછી અને ઉત્કૃષ્ટ છ માસનાં પછી ભિક્ષુને જે વડી દિક્ષા આપવામાં આવે છે તે છેદોપસ્થાપનીય ચારિત્ર છે. સામાયિક ચારિત્રથી છેદોપસ્થાપનીય ચારિત્રમાં કંઈક સમાચારી સંબંધી ભિન્નતાઓ હોય છે. જેમકે - મર્યાદિત અને ફક્ત સફેદ વસ્ત્ર જ રાખવા, રાજપિંડ ન લેવું વગેરે. પરિહાર વિશદ્ધ ચારિત્ર : વીસ વર્ષની દીક્ષા પર્યાય અને વિશિષ્ટ યોગ્યતા સંપન્ન નવ સાધુઓનો સમૂહગચ્છથી નીકળીને ક્રમશઃ નિર્ધારિત તપ સાધના કરે છે. તેનું ચારિત્ર પરિવાર વિશુદ્ધ ચારિત્ર” છે. તે સમૂહમાં એક સાધુ સમૂહની પ્રમુખતા કરે છે, ચાર સાધુ વિશિષ્ટ તપ સાધના કરે છે અને ચાર સાધુ સેવા-કાર્ય કરે છે. પછી સેવા કરનાર સાધુ વિશિષ્ટ તપ સાધના કરે છે અને બીજા ચાર સાધુ સેવા-કાર્ય કરે છે. પછી તે પ્રમુખ સાધુ વિશિષ્ટ તપ સાધના કરે છે. બાકી આઠમાંથી એક સાધુ પ્રમુખતા ધારણ કરે છે અને સાત સાધુ સેવા કાર્ય કરે છે. ૪. સૂક્ષ્મ સંપરા ચારિત્ર : દસમા ગુણસ્થાનવર્સી બધા સાધુ- સાધ્વીઓનું ચારિત્ર “સૂક્ષ્મ સંપરા ચારિત્ર” છે. ૫. યથાખ્યાત ચારિત્ર : ઉપશાંત કપાય વીતરાગ અને ક્ષીણ કષાય વીતરાગનું અર્થાત્ અગિયારમાં, બારમાં, તેરમાં, ચૌદમાં, ગુણસ્થાનવાળાનું ચારિત્ર યથાખ્યાત ચારિત્ર” છે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy