SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. ભવસ્ત્ર णो अणिढिपत्त-अपमत्त-संजय-सम्मद्दिट्ठि સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवक्कंतिय ગર્ભજ ઋદ્ધિ રહિત અપ્રમત સંયત સમ્યદૃષ્ટિ मणुस्साणं मणपज्जवनाणं समुप्पज्जइ । મનુષ્યોને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થતું નથી. - નંલી. મુ. ૨૮-૩ ૬ ९९. केवलनाणस्स वित्थरओ परुवर्ण ૯૯. કેવળજ્ઞાનનું વિસ્તારથી પ્રાણ : 3. સ વિ તે કેવજીના ? પ્ર. કેવળજ્ઞાન શું છે ? उ. केवलनाणं दुविहं पण्णत्तं, तं जहा ઉ, કેવળજ્ઞાન બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - . મવત્યિવત્રના ૧, ૨. સિદ્ધવત્રના ૨ | ૧. ભવસ્થ-કેવળજ્ઞાન, ૨. સિદ્ધ-કેવળજ્ઞાન. प. से किं तं भवत्थकेवलनाणं? ભવસ્થ-કેવળજ્ઞાન કેટલા પ્રકારનાં છે ? उ. भवत्थकेवलनाणं दुविहं पण्णनं, तं जहा ભવસ્થ-કેવળજ્ઞાન બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. સનોજભવત્યવત્રના ૨, ૧. સયોગિભવસ્થ- કેવળજ્ઞાન. २. अजोगिभवत्थकेवलनाणं च । ૨. અયોગિભવસ્થ- કેવળજ્ઞાન. प. से किं तं सजोगिभवत्थकेवलनाणं ? પ્ર. સયોગિભવસ્થ-કેવળજ્ઞાન શું છે ? उ. सजोगिभवत्थकेवलनाणं दुविहं पण्णत्तं, तं जहा- ઉ. સયોગિભવસ્થ-કેવળજ્ઞાન બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. पढमसमय-सजोगिभवत्थकेवलनाणं च, ૧. પ્રથમ સમય- સંયોગિભવસ્થ-કેવળજ્ઞાન, २. अपढमसमय-सजोगिभवत्थकेवलनाणं च । ૨. અપ્રથમ સમય- સંયોગિભવસ્થ- કેવળજ્ઞાન. अहवा १. चरिमसमय-सजोगिभवत्थकेवलनाणं च. અથવા ૧. ચરમ સમય-સમ્યોગિભવસ્થ- કેવળજ્ઞાન. २. अचरिमसमय-सजोगिभवत्थकेवलनाणं च । ૨. અચરમ સમય- સયોગિભવ-કેવળજ્ઞાન. से तं सजोगिभवत्थकेवलनाणं । આ સયોગિભવસ્થ કેવળજ્ઞાન છે. प. से किं तं अजोगिभवत्थकेवलनाणं ? પ્ર. અયોગિભવસ્થ કેવળજ્ઞાન શું છે ? उ. अजोगिभवत्थकेवलनाणं विहं पण्णत्तं, तं जहा- ઉ. અયોગિભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારના કહ્યા છે, જેમકે - १. पढमसमय-अजोगिभवत्थकेवलनाणं च. ૧. પ્રથમ સમય - અયોગિભવસ્થ કેવળજ્ઞાન, २. अपढमसमय-अजोगिभवत्थकेवलनाणं च । ૨. અપ્રથમસમય- અયોગિભવસ્થ કેવળજ્ઞાન. अहवा१. चरिमसमय-अजोगिभवत्थकेवलनाणंच, અથવા ૧. ચરમ સમય-અયોગિભવસ્થ-કેવળજ્ઞાન, २. अचरिमसमय-अजोगिभवत्थकेवलनाणं च । ૨, અચરમસમય - અયોગિભવસ્થ કેવળજ્ઞાન. से तं अजोगिभवत्थकेवलनाणं । આ અયોગિભવસ્થ કેવળજ્ઞાન છે. से तं भवत्थकेवलनाणं। આ ભવસ્થ કેવળજ્ઞાન છે. સે જિં તેં સિદ્ધવના ? પ્ર. સિદ્ધ કેવળજ્ઞાન શું છે ? उ. सिद्धकेवलनाणं दुविहं पण्णत्तं, तं जहा ઉ. સિદ્ધ કેવળજ્ઞાન બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – 9. ગviતસિદ્ધવત્રના , ૧. અનન્તર સિદ્ધ કેવળજ્ઞાન, २. परंपरसिद्धकेवलनाणं च । ૨. પરંપર સિદ્ધ કેવળજ્ઞાન. प. से किं तं अणंतरसिद्धकेवलनाणं ? પ્ર. અનન્તરસિદ્ધ કેવળજ્ઞાન શું છે ? For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy