SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા અધ્યયન ૧૨૮૩ १.जंसमयं इरियावहियं पकरेइ,तं समयं संपराइयं ૧. જે સમયે ઈર્યાપથિક ક્રિયા કરે છે, તે સમયે પરે, સાંપરાયિક ક્રિયા પણ કરે છે. २.जंसमयं संपराइयं पकरेइ,तं समयं इरियावहियं ૨. જે સમયે સાંપરાયિક ક્રિયા કરે છે, તે સમયે પરેટુ, ઈર્યાપથિક ક્રિયા પણ કરે છે. इरियावहियाए पकरणयाए संपराइयं पकरेइ, ઈર્યાપથિક ક્રિયા કરતો સાંપરાયિક ક્રિયા કરે છે. संपराइयाए पकरणयाए इरियावहियं पकरेइ, સાંપરાયિક ક્રિયા કરતો ઈર્યાપથિક ક્રિયા કરે છે. एवं खलु एगे जीवे एगेणं समएणं दो किरियाओ આ પ્રમાણે એક જીવ એક સમયમાં બે ક્રિયાઓ पकरेइ, तं जहा - કરે છે, જેમકે – 9. રિયાલ્વેિ ૨, ૨. સંપૂરાફર્ચ ૨T. ૧. ઈર્યાપથિક અને, ૨. સાંપરાયિક. તે દર્ય મંતે ! પુર્વ? તો ભંતે ! તેનું આ વર્ણન કેવું છે ? उ. गोयमा ! जं णं ते अण्णउत्थिया एवमाइक्खंति ઉ. ગૌતમ ! જે અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે -जाव- एवं परूवेंति एवं खलु एगे जीवे एगेणं -વાવ- આ પ્રમાણે પ્રરૂપણા કરે છે કે- એક જીવ समएणं दो किरियाओ पकरेइ, तं जहा એક સમયમાં બે ક્રિયાઓ કરે છે, જેમકે - ૨. રૂરિયાવદિä ૪, ૨. સંપૂરા ૨ | ૧. ઈર્યાપથિક અને ૨. સાંપરાયિક. जे ते एवमाहंसु तं णं मिच्छा। જે તે આ પ્રમાણે કહે છે તે મિથ્યા છે. अहं पुण गोयमा ! एवमाइक्खामि -जाव- एवं ગૌતમ! હું આ પ્રમાણે કહું છું -યાવ-આ પ્રમાણે परूवेमि પ્રરૂપણા કરું છું કે – एवं खलु एगे जीवे एगेणं समएणं एगं किरियं "એક જીવ એક સમયમાં એક જ ક્રિયા કરે છે.” पकरेइ, तं जहा - જેમકે - 9. રિયવિહિયં વ, ૨. સંપ૨ વા | ૧. ઈર્યાપથિક અને ૨. સાંપરાયિક. जं समयं इरियावहियं पकरेइ, नोतं समयं संपराइयं જે સમયે ઈર્યાપથિક ક્રિયા કરે છે તે સમયે પર, સાંપરાયિક ક્રિયા કરતા નથી. जं समयं संपराइयं पकरेइ,नोतं समयं इरियावहियं જે સમયે સાંપરાયિક ક્રિયા કરે છે તે સમયે પર ! ઈર્યાપથિક ક્રિયા કરતા નથી. इरियावहियाए पकरणयाए नो संपराइयं पकरेइ, ઈર્યાપથિક ક્રિયા કરતો સાંપરાયિક ક્રિયા કરતો નથી. संपराइयाए पकरणयाए नो इरियावहियं पकरेइ, સાંપરાયિક ક્રિયા કરતો ઈર્યાપથિક ક્રિયા કરતો નથી. एवं खलु एगे जीवे एगेणं समएणं एगं किरियं આ પ્રમાણે એક જીવ એક સમયમાં એક જ ક્રિયા ઘરે, તે ન - કરે છે, જેમકે – 9. રિયાદ્રિયં વા, ૨. સંપૂરફ વ | ૧. ઈર્યાપથિક અને ૨. સાંપરાયિક. -વિચા. સ. ૨, ૩. ? , મુ. ૨ ५१. कज्जमाणी दुक्ख निमित्ता किरिया ૫૧. ક્રિયમાણ ક્રિયા દુઃખનું નિમિત્ત : प. अण्णउत्थिया णं भंते ! एवमाइक्खंति -जाव- પ્ર. ભંતે ! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે -યાવતુંपरूवेंति, “पुव्विं किरिया दुक्खा, આ પ્રમાણે પ્રરૂપણા કરે છે કે - "કરવાનાં પૂર્વ Jain Education International For Private & Personal use Onકરેલ ક્રિયા દુ:ખરુપ છે, www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy