SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ २. जं समय मिच्छत्तकिरियं पकरेइ, तं समय सम्मत्तकिरियं पकरेइ, सम्मत्तकिरियापकरणयाए मिच्छत्तकिरियं पकरेइ, मिच्छत्तकिरियापकरणयाए सम्मत्तकिरियं पकरेइ, एवं खलू एगे जीवे एगेणं समएणं दो किरियाओ पकरेइ, तं जहा - १. सम्मत्तकिरियं च, २. मिच्छत्तकिरियं च । તે દર્ય મંતે ! પુર્વ? उ. गोयमा ! जन्नं से अन्नउत्थिया एवमाइक्खंति -ગાવ-પર્વ વેંતિएवं खलु एगे जीवे एगेणं समएणं दो किरियाओ पकरेइ, तहेव-जाव-सम्मत्तकिरियं च, मिच्छत्तकिरियं च। जे ते एवमाहंसु तं णं मिच्छा। अहं पुण गोयमा ! एवमाइक्खामि -जाव- एवं વેમિएवं खलु एगे जीवे एगेणं समएणं एग किरियं पकरेइ, तं जहा - ૨. સમરિયે વા, ૨. મિછત્તરિયં વા | १. जं समयं सम्मत्तकिरियं पकरेइ नो तं समयं मिच्छत्तकिरियं पकरेइ, २. जं समयं मिच्छत्तकिरियं पकरेइ, नो तं समयं सम्मत्तकिरियं पकरेइ, सम्मत्तकिरियापकरणयाए, नोमिच्छत्तकिरियंपकरेइ, मिच्छत्तकिरियापकरणयाए, नोसम्मत्तकिरियंपकरेइ, एवं खलु एगे जीवे एगेणं समएणं एगं किरियं पकरेइ, तं जहा - सम्मत्तकिरियं वा, मिच्छत्तकिरियं वा । - નીવા. પરિ. ૩, ૩. ૨, સુ. ૨૦૪ प. अन्नउत्थिया णं भंते ! एवमाइक्खंति -जाव- एवं परूवेंति ? एवं खलु एगे जीवे एगेणं समएणं दो किरियाओ पकरेइ, तं जहा - 9. રૂરિયાä , ૨. સંપરડ્યું જા ૨. જે સમયે મિથ્યાત્વ ક્રિયા કરે છે, તે જ સમયે સમ્યત્વ ક્રિયા કરે છે. સમ્યત્વક્રિયા કરતો મિથ્યાત્વક્રિયા કરે છે, મિથ્યાત્વક્રિયા કરતો સમ્યક્ત્વક્રિયા કરે છે. આ પ્રમાણે એક જીવ એક સમયમાં બે ક્રિયાઓ કરે છે, જેમકે - ૧. સમ્યક્ત્વ ક્રિયા અને ૨. મિથ્યાત્વક્રિયા. તો ભંતે ! તેનું આ વર્ણન કેવું છે ? ગૌતમ ! જે અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે -વાવ- આ પ્રમાણે પ્રરૂપણા કરે છે કે - એક જીવ એક સમયમાં બે ક્રિયાઓ કરે છે. તે પ્રમાણે -યાવત– સમ્યત્વક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા. જે તે આ પ્રમાણે કહે છે તે મિથ્યા છે. ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું -યાવત- આ પ્રમાણે પ્રરૂપણા કરું છું કે – એક જીવ એક સમયમાં એક ક્રિયા કરે છે, જેમકે – ૧. સમ્યકત્વ ક્રિયા કે, ૨. મિથ્યાત્વક્રિયા. ૧. જે સમયે સમ્યક્ત્વ ક્રિયા કરે છે તે સમયે મિથ્યાત્વક્રિયા કરતા નથી. ૨. જે સમયે મિથ્યાત્વક્રિયા કરે છે તે સમયે સમ્યકૃત્વ ક્રિયા કરતા નથી. સમ્યકત્વ ક્રિયા કરતો મિથ્યાત્વક્રિયા કરતો નથી. મિથ્યાત્વક્રિયા કરતો સમ્યક્ત્વ ક્રિયા કરતો નથી. આ પ્રમાણે એક જીવ એક સમયમાં એક જ ક્રિયા કરે છે, જેમકે - સમ્યકૃત્વ ક્રિયા કે મિથ્યાત્વક્રિયા.. પ્ર. ભંતે ! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે -યાવત આ પ્રમાણે પ્રરૂપણા કરે છે કે – એક જીવ એક સમયમાં બે ક્રિયાઓ કરે છે, જેમકે - ૧. ઈર્યાપથિક અને ૨. સાંપરાયિક. ૬. વિચા. સ. ૭, ૩, ૪, મુ. ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy