SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ से तं पासंडनामे। આ પાખંડ નામ છે. ૫. (૬) તે તે નાનામે ? પ્ર. (૫) ગણનામ શું છે ? गणनामे-मल्ले, मल्लदिन्ने, मल्लधम्मे, मल्लसम्मे, ઉ. ગણનાં આધારથી સ્થાપિત નામ ગણનામ કહેવાય मल्लदेवे, मल्लदासे, मल्लसेणे, मल्लरक्खिए । છે. જેમકે - મલ, મલ્લદિન્ન, મલધર્મ, મલ્લશર્મ, મલ્લદેવ, મલ્લદાસ, મલ્લસેન, મલ્લરક્ષિત. से तं गणनामे। આ ગણ (સ્થાપના નિષ્પન્ન) નામ છે. ૫. (૬) સે જિં તું નવિદે? પ્ર. (૬) જીવિત હેતુનામ શું છે ? उ. जीवियाहेऊं-अवकरए, उक्कुरूडए, उज्झियए, ઉ. દીર્ઘકાળ સુધી સંતાનને જીવિત રાખવામાં નિમિત્તથી कज्जवए, सुप्पए। જે નામ રાખેલ તે જીવિત હેતુ નામ કહેવાય છે, જેમકે - અવકરક (કચરો), ઉત્કરુટક (ઉકરડો), ઉજ્જિતક, કવચરક, સૂર્પક (સૂપડા). से तं जीवियाहेऊं। આ જીવિત હેતુનામ છે. ૫. (૭) સે જિં તે મામMાયનાને? પ્ર. (૭) આભિપ્રાયિકનામ શું છે ? उ. आभिप्पाइयनामे-अंबए, निंबए, बबूलए, पालासए, ઉ. આભિપ્રાયિકનામ, જેમકે- અંબક, નિમ્બક, બકુલક, सिणए, पिलुयए, करीरए। પલાશક, સ્નેહક, પીલુક, કરીરક આદિ. से तं आभिप्पाइयनामे। આ આભિપ્રાયિકનામ છે. से तं ठवणप्पमाणे। આ સ્થાપના પ્રમાણ નિષ્પન્ન નામનું વર્ણન છે. - . સુ. ૨૮૭-૨૬? રૂ. ત્રથમ ૩. દ્રવ્ય પ્રમાણ :૫. જે હિં તે રૂપમાને? પ્ર. દ્રવ્ય પ્રમાણ નિષ્પન્નનામ શું છે ? उ. दवप्पमाणे-छविहे पण्णत्ते, तं जहा ઉ. દ્રવ્ય પ્રમાણ નિષ્પન્ન નામ છ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. ધમ્મત્યિTU -ગાવ- ૬, શ્રદ્ધાસમ | ૧. ધર્માસ્તિકાય -વાવતુ- ૬. અદ્ધાસમય. से तं दब्बप्पमाणे। - अणु. सु. २९२ આ દ્રવ્ય પ્રમાણનિષ્પન્ન નામ છે. ૪, ભાવણમાસ મેવા ૪. ભાવ પ્રમાણનાં ભેદ : प. से किं तं भावप्पमाणे? પ્ર. ભાવ પ્રમાણ નિષ્પન્ન નામ શું છે ? उ. भावप्पमाणे-चउबिहे पण्णत्ते, तं जहा ઉ. ભાવ પ્રમાણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સામાgિ , ૨. તદ્ધિત, રૂ. ધાતુપ, ૧. સામાસિક, ૨. તદ્ધિતજ, ૩. ધાતુજ, ૪, નિત્તિy - . સુ. ૨૬ રૂ ૪. નિરુક્તિક. ૧૭૦. (૧) સમાસ-એવા જીવન ૧૭૦. (૧) સમાસનાં ભેદોની પ્રરુપણા : g, સેવિં તે સમUિ ? પ્ર. સામાસિક ભાવ પ્રમાણ શું છે ? उ. सामासिए-सत्त समासा भवंति, तं जहा સામાસિક નામ નિષ્પન્નતાનાં હેતુ સાત સમાસ છે, જેમકે – . ય ૨. વિદુદ્દીદી, રૂ. સ્મારy, ૪, વિજય ૧. ધન્ડ, ૨. બહુબહિ, ૩. કર્મધારય, ૪, દ્વિગુ, તપૂરિસ, ૬ અવસાવે ૭.પદ્ધોને ય સજા ૫. તપુરુષ, ૬. અવ્યયીભાવ, ૭. એકશેષ. ૧. જે સ્ત્રીનાં બાળક અલ્પાયુમાં મરનાર હોય છે, તેના પુત્રોનાં એવા અપ્રશસ્ત નામ રખાય છે, જેમકે - કમલ, ઓઘડમલ, દુગ્ગડમલ, ફકીરચંદ વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy