SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન २. ठवणप्पमाणे ૫. से किं तं ठवणप्पमाणे ? उ. ठवणप्पमाणे णं सत्तविहे पण्णत्ते, तं जहा णक्खत्त-देवयकुले पासंड-गणे य जीवियाहेउं । अभिप्पाउयणामे ठवणानामं तु सत्तविहं ॥ ८५ ॥ अणु. सु. २८४ - नक्खत्त देवय णाम ठवणा ૫. (૨) તે ત્રિં તં નવુત્તમે ? उ. नक्खत्तणामे कत्तियाहिं जाए कत्तिए, कत्तियदिण्णे, ઋત્તિયધર્મો, ઋત્તિયસમ્મે, ત્તિયદ્રેવે, વત્તિયવાસે, कत्तियसेणे, कत्तियरक्खिए । रोहिणीहिं जाए रोहिणिए, रोहिणिदिन्ने, રોદિધિમ્મે, રોદિળિસમ્મે, રોહિવેિ, રોદિવિાસે, रोहिणिसेणे, रोहिणिरक्खिए । एवं सव्वणक्खत्तेसु णामा भाणियव्वा' । से तं नक्खत्तणा । ૬. (૨) મે òિ તં તેવયમે ? उ. देवयणामे-अग्गिदेवयाहिं जाए अग्गिए, अग्गिदिण्णे, અધિમ્મે, અશિસમ્મે, વેિવે, અશિવાસે, अग्गिसेणे, अग्गिरखिए । एवं पि सव्वनक्खत्तदेवयनामा भाणियव्वा । से तं देवयणा । सेतं कुलनामे । ૧. (૪) તે વિં તે પાસંડનામે ? ૩. अणु. सु. २८५ कुलाइ णाम ठवणा ૧. (૩) સે ત્રિં તં બુઝનામે ? ૩. ઝુલનામે-૩૫, મોળે, રાફળે, વૃત્તિ, ફુવારો, णाते कोरवे । પાતંડનામે-સમળા, ખંડુરંગ, મિવવું, જાવાન્તિય, તાવતા, પરિવાયત્તે | ૧. ગણિ. પૃ. ૫૯૦માં નક્ષત્રોના નામ જુઓ. Jain Education International ૨. સ્થાપના પ્રમાણ : પ્ર. સ્થાપના પ્રમાણનિષ્પન્ન નામ શું છે ? ઉ. સ્થાપના પ્રમાણનિષ્પન્ન નામ સાત પ્રકારનાં કહ્યા છે, જેમકે - પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. ૧૦૪૭ ૧. નક્ષત્રનામ, ૨. દેવનામ, ૩. કુળનામ, ૪. પાખંડનામ, પ. ગણનામ, ૬. જીવિતનામ, ૭. આભિપ્રાયિકનામ. આ સ્થાપના પ્રમાણના . સાત પ્રકાર છે. નક્ષત્ર અને દેવ નામ સ્થાપના : (૧) નક્ષત્રનાં આધારથી સ્થાપિત નામ શું છે ? નક્ષત્રનું સ્વરુપ આ પ્રમાણે છે - કૃત્તિકા નક્ષત્રમાં જન્મેલ નું કાર્તિકેય, કાર્તિકદત્ત, કાર્તિકધર્મ, કાર્તિકશર્મ, કાર્તિક દેવ, કાર્તિકદાસ, કાર્તિકસેન, કાર્તિક રક્ષિત આદિ નામ રાખવું. રોહિણી નક્ષત્રમાં જન્મેલ નું રોહિણેય, રોહિણીદત્ત, રોહિણીધર્મ, રોહિણીશર્મ, રોહિણીદેવ, રોહિણીદાસ, રોહિણીસેન, રોહિણીરક્ષિત આદિ નામ રાખવું. આ પ્રમાણે અન્ય બધા નક્ષત્રોની અપેક્ષાએ નામ જણવા જોઈએ. આ નક્ષત્રં નામ છે. (૨) દેવનામ શું છે ? દેવનામનું સ્વરુપ આ પ્રમાણે છે, જેમકે - અગ્નિ દેવતાથી અધિષ્ઠિત નક્ષત્રમાં ઉત્પન્ન થયેલનું આગ્નિક, અગ્નિદત્ત, અગ્નિધર્મ, અગ્નિશર્મ, અગ્નિદેવ, અગ્નિદાસ, અગ્નિસેન, અગ્નિરક્ષિત આદિ નામ રાખવું. આ પ્રમાણે અન્ય બધા નક્ષત્ર દેવતાઓના નામ પર સ્થાપિત નામોનાં માટે પણ જાણવું જોઈએ. આ નક્ષત્ર દેવતાઓનાં નામ છે. કુળ આદિનામ સ્થાપના : (૩) કુળ નામ શું છે ? કુળનામ - ઉગ્ર, ભોગ, રાજન્ય, ક્ષત્રિય, ઈશ્વાકુ, જ્ઞાત, કૌરવ. આ કુળનામ છે. પ્ર. (૪) પાખંડ નામ શું છે ? ઉ. પાખંડનામ-શ્રમણ, પાંડુરાંગ, ભિક્ષુ, કાપાલિક, તાપસ, પરિવ્રાજક. ૨. ગણિ. પૃ. ૫૯૪માં નક્ષત્રોના દેવતાઓના નામ જુઓ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy