SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૬ मोसभासत्ताए णिसिरइ ? सच्चामोसभासत्ताए णिसिरइ ? असच्चामोसभासत्ताए णिसिरइ ? ૩. ગોયમા ! સજ્વમાસત્તાણુ િિસર૬, णो मोसभासत्ताए णिसिरइ, णो सच्चामोसभासत्ताए णिसिरइ, णो असच्चामोसभासत्ताए णिसिरइ । एवं एगिंदिय-विगलिंदियवज्जो दंडओ -जाववेमाणिए । एवं पुहुत्तेण वि । प. जीवे णं भंते! जाई दव्वाइं मोसभासत्ताए गेण्हइ, ताई किं सच्चभासत्ताए णिसिरइ ? मोसभासत्ताए णिसिरइ ? सच्चामोसभासत्ताए णिसिरइ ? असच्चामोसभासत्ताए णिसिरइ ? ૩. ગોયમા ! જો સખ્વમાસત્તાઘુ બિસિર૬, मोसभासत्ताए णिसिरइ, णो सच्चामोसभासत्ताए णिसिरइ, णो असच्चामोसभासत्ताए णिसिरइ । एवं सच्चामोसभासत्ताए वि । असच्चामोसभासत्ताए वि एवं चेव । णवरं-असच्चामोसभासत्ताए विगलिंदिया तहेव पुच्छिज्जति । जाए चेव गेहइ ताए चेव णिसिरइ । एवं एए एगत्त-पुहत्तेणं अट्ठ दंडगा भाणियव्वा । -૫૧. ૧. ↑, મુ. ૮૨૨-૮૨૬૬ ૨૮. ભાષા જ્વાળું મહળ-શિક્સરનું G. जीवे णं भंते ! जाई दव्वाई भासत्ताए गहियाई णिसिरइ, ताई किं संतरं णिसिरइ, णिरंतरं णिसिरइ ? Jain Education International ૧૮. ઉ. પ્ર. દ્રવ્યાનુયોગ ભાગ-૨ મૃષાભાષાના રુપમાં નીકાળે છે ? સત્યામૃષા ભાષાના રુપમાં નીકાળે છે ? કે અસત્યામૃષા ભાષાના રુપમાં નીકાળે છે ? ગૌતમ ! તે સત્યભાષાના રુપમાં નીકાળે છે, પરંતુ મૃષા ભાષાના રુપમાં નીકાળતા નથી, સત્યામૃષા ભાષાના રુપમાં નીકાળતા નથી અને અસત્યામૃષા ભાષાના રુપમાંનીકાળતા નથી. આ પ્રમાણે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયને છોડીને વૈમાનિક સુધી દંડક કહેવા જોઈએ. આ પ્રમાણે બહુવચનના દંડક પણ કહેવા જોઈએ. ભંતે ! જીવ જે દ્રવ્યોને મૃષાભાષાના રુપમાં ગ્રહણ કરે છે તો - શું તેને સત્યભાષાના રુપમાં નીકાળે છે ? મૃષાભાષાના રુપમાં નીકાળે છે ? સત્યામૃષા ભાષાના રુપમાં નીકાળે છે ? કે અસત્યામૃષા ભાષાના રુપમાં નીકાળે છે ? ઉ. ગૌતમ ! તે સત્યભાષાના રુપમાં નીકાળતા નથી, મૃષાભાષાના રુપમાં નીકાળે છે, સત્યામૃષા. ભાષાના રુપમાં નીકાળતા નથી અને અસત્યામૃષા ભાષાના રુપમાં પણ નીકળતા નથી. For Private & Personal Use Only આ પ્રમાણે સત્યામૃષા ભાષાના માટે પણ કહેવું જોઈએ. આ પ્રમાણે અસત્યામૃષા ભાષાના દ્રવ્યોને માટે પણ કહેવું જોઈએ. વિશેષ : અસત્યાકૃષા ભાષાના રુપમાં ગૃહીત દ્રવ્યોના વિષયમાં વિકલેન્દ્રિયોના માટે પણ કહેવું જોઈએ. જે ભાષાના રુપમાં દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે જ ભાષાના રુપમાં દ્રવ્યોને નીકાળે છે. આ પ્રમાણે એકત્વ અને પૃથકત્વનાં આ આઠ દંડક કહેવા જોઈએ. ભાષા દ્રવ્યોનું ગ્રહણ અને નિઃસરણ : પ્ર. ભંતે ! જીવ જે દ્રવ્યોને ભાષાનાં રુપમાં ગ્રહણ કરીને નીકાળે છે, શું તે તેને સાન્તર કાઢે છે કે નિરંતર કાઢે છે ? www.jaihelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy