SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષા અધ્યયન ૭૨ ૫ પ્ર. ૩. નાયમી ! છ જેવ નહીં નીવે વત્તવયા મળિયાત . ગૌતમ ! જીવનાં વિષયમાં જેવું કહ્યું છે તેવું જ णेरइयस्सावि -जाव- अप्पाबहुयं । અલ્પબહુત્વ સુધી નૈરયિકના વિષયમાં પણ કહેવું જોઈએ. एवं एगिदियवज्जो दंडओ -जाव-वेमाणिया। આ પ્રમાણે એકેન્દ્રિયને છોડીને વૈમાનિકો સુધી કહેવું જોઈએ. प. जीवा णं भंते ! जाइं दवाई भासत्ताए गेहंति, ताई ભંતે ! અનેક જીવ જે દ્રવ્યોને ભાષાના રુપમાં किं ठियाइं गेण्हंति, अठियाइं गेण्हंति ? ગ્રહણ કરે છે તો શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિતને ગ્રહણ કરે છે ? ૩. શોચમા ! લે વેવ હિન વિ છેચડ્યું -બાવ- ઉ. ગૌતમ ! દ્રવ્ય જે પ્રમાણે એકત્વ (એકવચન)ના વેનિયા રુપમાં વર્ણન કરેલ છે. તેવી જ રીતે બહુવચનનાં રુપમાં પણ વૈમાનિકો સુધી વર્ણન કરવું જોઈએ. प. जीवे णं भंते! जाइं दव्वाइं सच्चभासत्ताए गेण्हंति, પ્ર. ભંતે! જીવ જે દ્રવ્યોને સત્યભાષાના રુપમાં ગ્રહણ ताई किं ठियाई गेण्हइ अठियाई गेण्हइ? કરે છે તો શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે ? उ. गोयमा ! जहा ओहियदंडओ तहा एसो वि। ગૌતમ ! જેમ જીવ વિષયક ઓધિક સૂત્રપાઠ કહ્યા છે તેવી જ રીતે આ સૂત્રપાઠ કહેવા જોઈએ. णवरं-विगलेंदिया ण पुच्छिज्जति । વિશેષ:વિકલેન્દ્રિયોના વિષયમાં પ્રશ્ન નહીં કરવો જોઈએ. एवं मोसभासाए वि। આ પ્રમાણે મૃષાભાષાના દ્રવ્યોને ગ્રહણ કરે છે. एवं सच्चामोसभासाए वि। આ પ્રમાણે સત્યામૃષા ભાષાના દ્રવ્યોને પ્રહણ કરે છે. एवं असच्चामोसभासाए वि। આ પ્રમાણે અસત્યામૃષા ભાષાના દ્રવ્યોને ગ્રહણ કરે છે. णवर-असच्चामोसभासाए विगलिंदिया वि વિશેષ: અસત્યામૃષા ભાષાના ગ્રહણના સંબંધમાં पुच्छिज्जति इमेणं अभिलावेणं । આ સૂત્રપાઠના દ્વારા વિકસેન્દ્રિયોના માટે પણ પ્રશ્ન કરવા જોઈએ. प. विगलिंदिए णं भंते ! जाई दब्वाइं असच्चामोस ભંતે ! વિકસેન્દ્રિય જીવ જે દ્રવ્યોને અસત્યાકૃપા भासत्ताए गेण्हइ, ताई किं ठियाइं गेण्हइ, अठियाई ભાષાના રુપમાં ગ્રહણ કરે છે તો શું સ્થિત દ્રવ્યોને કું? ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે ? ૩. નીયમી ! ના બહિયલેંડો ઉ. ગૌતમ! જેમ ઔધિક દંડક કહ્યા છે તેવી જ રીતે અહીં સમજી લેવું જોઈએ. एवं एए एगत्तपुहत्तेणं दस दंडगा भाणियब्वा । આ પ્રમાણે એકત્વ અને પૃથકત્વનાં આ દસ દંડક -qU. 1. ૨૨, મુ. ૮૮૮-૮૧૬ કહેવા જોઈએ. ૨૭. કૂવાડવું હીર મસા વાળ નિસિરળ - ૧૭. ઓગણીસ દંડકોમાં ગ્રહીત ભાષા દ્રવ્યોનાં નિઃ સિરણનુંપ: प. जीवे णं भंते ! जाई दवाइं सच्चभासत्ताए गेण्हइ, પ્ર. ભંતે! જીવ જે દ્રવ્યોને સત્યભાષાના રુપમાં ગ્રહણ કરે છે તો - ताई किं सच्चभासत्ताए णिसिरइ ? શું તે સત્યભાષાના રુપમાં નીકાળે છે ? For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy