SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૧૦૪૩ अबीयवावए बीयवावए, नो इंदं गोवयतीति इंदगोवए। से तं नो गोण्णे। g. (૩) સે જિં તે માયા ? उ. आयाणपदेणं आवंती, चातुरंगिज्जं, अहातत्थिज्जं अद्दइज्जं, असंखयं, जण्णइज्जं, पुरिसइज्जं, U૬ન્ન, વર્જિ ધર્મો, મ, સમોસર નમા से तं आयाणपदेणं। ૫. (૪) તે જિં તે પરિવપમાં ? ૩. પuિgi Uવે -ડડર- ર- ટુ कब्बड-मडंबं-दोणमुह - पट्टणाऽसम - संवाह - सन्निवेसेसु निविस्समाणेसु असिवा सिवा, બીજને નહીં ઉગાડનાર જીવ વિશેષને બીજવાપક” કહેવું. ઈન્દ્રની ગાયનું પાલન ન કરવા છતાં પણ કીટ વિશેષને "ઈન્દ્રગોપ” કહેવું. આ નો ગૌણનામનું સ્વરુપ છે. પ્ર. (૩) આદાનપદ નિષ્પન્ન નામ શું છે ? ઉ. આદાન પદ નિષ્પન્ન નામનું સ્વરુપ આ પ્રમાણે છે – આવંતી, ચાતુરંગીય, યથાતથ્ય, આદ્રકીય, અસંસ્કૃત, યજ્ઞકીય, પુરુષકીય, એલકીય, વીર્ય ધર્મ, માર્ગ, સમવસરણ, યમતીત (અધ્યયનના શરૂઆતના પદથી અધ્યયનનું નામ હોય તેને આદાનપદ નિષ્પન્ન નામ કહેવામાં આવે છે.) આ આદાનપદ નિષ્પન્ન નામ છે. પ્ર. (૪) પ્રતિપક્ષપદથી નિપન્ન નામ શું છે ? પ્રતિપક્ષપદ નિષ્પન્ન નામ આ પ્રમાણે છે - નવીન ગ્રામ, આકર, નગર, ખેટ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પટન, આશ્રમ, સંબાહ અને સન્નિવેશ આદિમાં નિવાસ કરવાથી અથવા વસાવેલ અશિવા (શિયારની) ને શિવા” શબ્દથી ઉચ્ચારિત કરવું. અગ્નિને શીતળ અને વિષને મધુર, કલાલનાં ઘરમાં આવુ”નાં સ્થાન પર “સ્વાદુ” શબ્દનો વ્યવહાર કરવો. આ પ્રમાણે રક્ત વર્ણનો હોય તેને અલક્તક, લાખુને અલાબુ, સુંભકને કુસુંભક અને વિપરીતભાષકને “અભાષક” કહેવું. આ પ્રતિપક્ષપદ નિષ્પન્ન નામ છે. પ્ર. (૫) પ્રધાનપદ નિષ્પન્ન નામ શું છે ? ઉ. પ્રધાનપદ નિષ્પન્ન નામ આ પ્રમાણે છે, જેમકે અશોકવન, સપ્તપર્ણ વન, ચંપકવન, આમ્રવન, નાગવન, પુન્નાગવન, ઈસુવન, દ્રાક્ષાવન, સાલવન. આ પ્રધાનપદ નિષ્પન્ન નામ છે. પ્ર. (૬) અનાદિ સિદ્ધાન્ત નિષ્પન્ન નામ શું છે ? ઉ. અનાદિ સિદ્ધાન્ત નિષ્પન્ન નામ આ પ્રમાણે છે – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય. આ અનાદિ સિદ્ધાન્ત નિષ્પન્ન નામ છે. अग्गी सीयलो, विसं महुरं, कल्लालघरेसु अंबिलं માર્ચ, जे लत्तए से अलत्तए, जे लाउए से अलाउए, जे सुंभए से कुसुभए, आलवंते विवरीयभासए । से तं पडिपक्खपदेणं। g. (૬) સે જિં દિUTયા? उ. पाहण्णयाए असोगवणे, सत्तवण्णवणे, चंपकवणे, चूयवणे, नागवणे, पुन्नागवणे, उच्छुवणे, दक्खवणे, સાવ ! से तं पाहण्णयाए। g, (૬) સે જિં તેં માહિસિદ્ધતૈvi ? ૩. સક્રિયસિદંતે धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, जीवत्थिकाए, पोग्गलत्थिकाए, अद्धासमए। से तं अणादियसिद्धतेणं। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy