SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન્દ્રિય અધ્યયન ૬૭૫ ૩. યમ! મiતા ઉ. ગૌતમ ! અનન્ત છે. g. છેવ વા ? પ્ર. બદ્ધ દ્રવ્યન્દ્રિયા કેટલી છે? ૩. યમ ! Oિ | ઉ. ગૌતમ! નથી. T. તેવા પુરવા? પ્ર. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? उ. गोयमा ! कस्सइ अस्थि, कस्सइ णत्थि, ગૌતમ!કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી. जस्सऽस्थि अट्ठ वा, सोलस वा, चउवीसा वा, જેને હોય છે, તેને આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, संखज्जा वा, असंखेज्जा वा, अणंता वा। અસંખ્યાત અથવા અનન્ત હોય છે. एवं-जाव-पंचेंदिय-तिरिक्खजोणियत्ते। આ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિક પર્યાય સુધીના માટે કહેવું જોઈએ. णवरं-एगिंदिय विगलिंदिएसु जस्स जत्तिया इन्दिया વિશેષ : એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયમાં જેને तस्स तत्तिया पुरेक्खडा भाणियब्वा । જેટલી ઈન્દ્રિય છે તેને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય તેટલી જ કહેવી જોઈએ. प. एगमेगस्स णं भंते ! मणूसस्स मणूसत्ते केवइया ભંતે! મનુષ્યની મનુષ્યનાં રૂપમાં અતીત દ્રવ્યન્દ્રિય दबिंदिया अतीता? કેટલી છે ? ૩. યમા ! લવંતા | ઉ. ગૌતમ ! અનન્ત છે. 1. વથા વલ્લેT? પ્ર. બદ્ધ દ્રવ્યેન્દ્રિય કેટલી છે? ૩. ગયા ! કા ઉ. ગૌતમ ! આઠ છે. . તેવફા રેવડા ? પ્ર. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય કેટલી છે? उ. गोयमा ! कस्सइ अत्थि, कस्सइ णत्थि, जस्सऽस्थि ગૌતમ ! કેટલાકને હોય છે અને કેટલાકને હોતી अट्ठ वा, सोलस वा, चउवीसा वा, संखेज्जा वा, નથી. જેને હોય છે તેને આઠ, સોળ, ચોવીસ, असंखेज्जा वा, अणंता वा। સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે. वाणमंतर-जोइसिय -जाव- गेवेज्जगदेवत्ते जहा વાણવ્યંતર, જ્યોતિષ્કથી -ચાવત- ચૈવેયક દેવ णेरइयत्ते। સુધીમાં નૈરયિકનાં સમાન જાણવું જોઈએ. प. एगमेगस्स णं भंते ! मणसस्स विजय-वेजयंत ભંતે ! પ્રત્યેક મનુષ્યની વિજય, વૈજયંત, જયંત जयंतऽपराजियदेवत्ते केवइया दबिंदिया अतीता? અને અપરાજીત દેવનાં રુપમાં અતીત દ્રવ્યન્દ્રિય કેટલી છે? उ. गोयमा ! कस्सइ अत्थि, कस्सइ णत्थि, जस्सऽस्थि ગૌતમ ! કેટલાકને હોય છે અને કેટલાકને હોતી ગર્લ્ડ વા, સોસ વા | નથી, જેને હોય છે તેને આઠ કે સોળ હોય છે. પ્ર. બદ્ધ દ્રવ્યેન્દ્રિય કેટલી છે? ૩. સોયમાં ! નત્યિ | ઉ. ગૌતમ ! નથી. ફેવફા પુરવઠા ? પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? उ. गोयमा ! कस्सइ अत्थि, कस्सइ णत्थि, जस्सऽस्थि ઉ. ગૌતમ ! કેટલાકને હોય છે અને કેટલાકને अट्ठ वा, सोलस वा। હોતી નથી, જેને હોય છે, તેને આઠ હોય છે કે સોળ હોય છે. प. एगमेगस्स णं भंते ! मणूसस्स सव्वट्ठसिद्धगदेवत्ते પ્ર. ભંતે ! પ્રત્યેક મનુષ્યની સર્વાર્થ સિદ્ધદેવનાં રૂપમાં આ વફથી સ્ત્રિક્રિયા કર્તતા ? આ અતીત દ્રવ્યન્દ્રિય કેટલી છે ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy