SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ૫. વડ્યા રેવુRs\? ૩. ગોયમા ! અવ્ડ વા, સોમ વા, વડવીના વા, સંવેગ્ના વા, અસંવેગ્ના વા, ગતા વા | सव्वेसिं मणूसवज्जाणं पुरेक्खडा मणूसत्ते “कस्सइ अस्थि कस्सइ णत्थि " त्ति एवं ण वुच्चइ । ૬. ૐ. ૨. મજૂસત્તે વિ વ જેવ, વર ૪૨૨-૨૪, વાળનંતર-નોઽસિય-મોહમ્મા-નાવगेवेज्जगदेवत्ते अतीता अनंता । ૬. बल्लगा णत्थि । पुरेक्खडा कस्सइ अत्थि, कस्सइ णत्थि । जस्सत्थि अट्ठ वा, सोलस वा चउवीसा वा, સંવેગ્ના વા, અસંવેગ્ના વા, ગળતા વા / ૐ . મેસ્સ ાં મંતે ! શેરફ્યુમ્સવિનય-વેનયંતजयंत- अपराजियदेवत्ते केवइया दव्विंदिया अतीता ? ૩. ગાયના ! ચિ । ૬. ૩. ગોયમા ! ત્યિા ૫.વડ્યા પુરેવવા? ૩. ગોયમા ! સ્તઽ અસ્થિ, સ્સફ ત્યિ, નસ્સઽસ્થિ ગટ્ટ વા, સોસ વા | केवइया बद्धेल्लगा ? सव्वट्ठसिद्धगदेवत्ते अतीता णत्थि बद्धेल्लगा त्थि, पुरेक्खडा कस्सइ अत्थि कस्सइ णत्थि । जस्सऽत्थि अट्ठ | एवं जहा णेरइयदंडओ भणिओ तहा असुरकुमारेण વિ જ્ઞેયનો -ખાવ- વંશૈલિય-તિરિનોrિgi / णवरं जस्स जइ इन्दिया सट्ठाणे तस्स तइ बद्धेल्लगा भाणियव्वा । २१. एगमेगस्स णं भंते ! मणूसस्स णेरयइत्ते केवइया दव्वेंदिया अतीता ? Jain Education International For Private પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. દ્રવ્યાનુયોગ ભાગ-૨ નં.૨૧. મનુષ્ય પર્યાયમાં પણ આ પ્રમાણે કહેવું જોઈએ. વિશેષ : પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયા કેટલી છે ? ગૌતમ ! આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત છે. મનુષ્યને છોડીને બાકી બધાને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયાં મનુષ્યપણામાં કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી એવું કહેવું જોઈએ. ૬.૨૨-૨૪, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને સૌધર્મથી -યાવત્- ત્રૈવેયક દેવ પર્યાય સુધીમાં અતીત દ્રવ્યેન્દ્રિયાં અનન્ત છે, બુદ્ધ નથી. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયાં કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી. જેને હોય છે, તેને આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે. દં. ૧. ભંતે ! વિજય, વૈજયંત, જયંત અને અપરાજીત દેવનાં રુપમાં એક-એક નૈરિયકની અતીત દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! નથી. બદ્ઘ દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! નથી. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી, જેને હોય છે તેને આઠ કે સોળ હોય છે. સર્વાર્થસિદ્ધ દેવપણામાં અતીત દ્રવ્યેન્દ્રિયાં નથી, બદ્ઘ દ્રવ્યેન્દ્રિયાં પણ નથી, પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયાં કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી. જેને હોય છે, તેને આઠ હોય છે. આ પ્રમાણે જેમ નૈયિકનાં કહ્યા તે પ્રમાણે અસુરકુમારથી પંચેન્દ્રિય તિર્યંચયોનિક પર્યાય સુધી આલાપક કહેવા જોઈએ. વિશેષ : જેને જેટલી ઈન્દ્રિયાં છે તેને તેટલી બદ્ધ દ્રવ્યેન્દ્રિયાં કહેવી જોઈએ. ૨૧. ભંતે ! એક-એક મનુષ્યનાં નૈરયિકપણામાં અતીત દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy