SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ८८८ દ્રવ્યાનુયોગ ભાગ-૨ १२७. निज्जरा पुग्गलाणं जाणण-पासण परूवर्णप. अणगारस्स णं भंते ! भावियप्पणो सव्वं कम्म वेएमाणस्स, सव्वं कम्मं निज्जरेमाणस्स, सव्वं मारं मरमाणस्स, सव्वं सरीरं विप्पजहमाणस्स, चरिमं कम्मं वेएमाणस्स, चरिमं कम्मं निज्जरेमाणस्स, चरिमं मारं मरमाणस्स, चरिमं सरीरं विप्पजहमाणस्स, मारणंतियं कम्मं वेएमाणस्स, मारणंतियं कम्मं निज्जरेमाणस्स, मारणंतियं मारंमरमाणस्स, मारणंतियं सरीरं विप्पजहमाणस्स जे चरिमा निज्जरापोग्गला सुहुमा णं ते पोग्गला पण्णत्ता, समणाउसो ! सव्वं लोगं पि य ते ओगाहित्ता णं चिट्ठति ? उ. हंता, गोयमा ! अणगारस्स णं भावियप्पणो सवं कम्मं वेएमाणस्स -जाव- जे चरिमा निज्जरापोग्गला सुहुमाणं ते पोग्गला पण्णत्ता, समणाउसो ! सव्वं लोगं पिणं ते ओगाहित्ता णं चिट्ठति । १२७. नि॥ ५६खोजें 4-सेवार्नु प्र२५५५ : 4. भंते ! मावितात्मा मामा भान वेहता, સર્વ કર્મોની નિર્જરા કરતા, સમસ્ત મરણોથી મરતા, સર્વ શરીરને છોડતા, ચરમ કર્મને વેદતા, ચરમ કર્મની નિર્જરા કરતા, ચરમ મરણથી મરતા, ચરમ શરીરને છોડતા અને મારણાન્તિક કર્મને વેદતા, મારણાંતિક કર્મની નિર્જરા કરતા, મારણાંતિક મરણથી મરતા, મારણાંતિક શરીરને છોડતા, જે ચરમ નિર્જરાનાં પુદ્ગલ છે. શું તે पुस - सूक्ष्म या छ ? हे मायुध्मन् श्रम ! શું તે પુદ્ગલ સમગ્ર લોકમાં અવગાહન કરીને २डेल छे ? प. छउमत्थे णं भंते ! मणुस्से तेसिं निज्जरापोग्गलाणं किंचि आणत्तं वा, नाणत्तं वा, ओमत्तं वा, तुच्छतं वा, गरूयत्तं वा, लहुयत्तं वा जाणइ पासइ? उ. गोयमा ! नो इणठे समठे। प. से केणढेणं भंते ! एवं वुच्चइ “छउमत्थे णं मणुस्से तेसिं निज्जरापोग्गलाणं नो किंचि आणत्तं वा, नाणत्तं वा, ओमत्तं वा, तुच्छत्तं वा, गरूयत्तं वा, लहुयत्तं वा जाणइ पासइ ?" उ. गोयमा ! देवे वि य णं अत्थेगइए जे णं तेसिं निज्जरापोग्गलाणं नो किंचि आणत्तं वा, नाणत्तं वा, ओमत्तं वा, तुच्छत्तं वा, गुरुयत्तं वा, लहुयत्तं वा जाणइ पासइ। से तेणठेणं गोयमा ! एवं वुच्चइ“छउमत्थे णं मणुस्से तेसिं निज्जरापोग्गलाणं नो किंचि आणत्तं वा, नाणत्तं वा, ओमत्तं वा, तुच्छत्तं वा, गरूयत्तं वा, लहुयत्तं वा, जाणइ पासइ, सुहमाणं ते पोग्गला पण्णत्ता, समणाउसो ! सव्वलोग पि य णं ते ओगाहित्ता चिट्ठति ।" - पण्ण. प. १५, सु. ९९३-९९४ | ઉ. હા ગૌતમ ! પૂર્વોક્ત ભાવિતાત્મા અણગાર બધા કર્મોને વેદતાં ચાવતુ- તે ચરમ નિર્જરાનાં પુદ્ગલ સૂક્ષ્મ કહ્યા છે અને તે આયુષ્યનું શ્રમણ ! તે પુદગલ સમગ્ર લોકમાં અવગાહન કરીને રહેલ છે. પ્ર. ભંતે ! શું છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુદગલોનાં અન્યત્વ, નાનાત્વ, હીનત્વ, તુચ્છત્વ, ગુરુત્વ કે सधुत्पने - छ? 3. गौतम ! ते अर्थ समर्थ नथी. प्र. मते ! ॥ माटे मे उपाय छ - છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુદગલોનાં અન્યત્વ, નાનાત્વ, હીનત્વ, તુચ્છવ, ગુરુત્વ કે લધુત્વને audi होत नथी ?" ગૌતમ ! કોઈ પણ દેવ તે નિર્જરા પુદ્ગલોને અન્યત્વ, નાનાત્વ, હીનત્વ, તુચ્છવ, ગુત્વ કે લઘુત્વને જરા પણ જાણતાં જોતા નથી. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "છદ્ભસ્થ મનુષ્ય નિર્જરા પુદ્ગલોને અન્યત્વ, નાનાત્વ, હીનત્વ, તુચ્છત્વ, ગુરુત્વ કે લઘુત્વને જાણતાં જોતાં નથી. કારણકે - હે આયુષ્યનું શ્રમણ ! તે પુદ્ગલ સૂક્ષ્મ છે અને સંપૂર્ણ લોકની सवाउन जरीने स्थित छे." १. विया. स. १८,उ. ३, सु. ८-९ (१) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy