SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૯૮૭ एवं दुपदेसिए -जाव- असंखेज्जपएसियं खंधं માળિચવું प. छउमत्थे णं भंते ! मणूसे अणंतपएसियं खंधं किं जाणइ पासइ, उदाहु न जाणइ, न पासइ ? ૩. ગોયમાં ! ૬. અલ્યા, ના, પાસ, ૨. અત્યારૂપ નાળ, ન પાસ૬, ૩. અલ્યા, ન નાડુ, વાસ, ४. अत्थेगइए न जाणइ, न पासइ, जहा छउमत्थे तहा आहोहिए वि -जावअणंतपएसिए खंधे। प. परमाहोहिए णं भंते ! मणूसे परमाणु पोग्गलं किं जाणइ पासइ ? उ. हंता, गोयमा ! जाणइ पासइ एवं -जाव- अणंत पएसियं खंधं जाणइ पासइ। प. परमाहोहिए णं भंते ! मणूसे परमाणुपोग्गलं जं समयं जाणइ, तं समयं पासइ, जं समयं पासइ, तं समयं जाणइ ? આ પ્રમાણે દ્વિ પ્રદેશી અંધથી અસંખ્યાત પ્રદેશી અંધ સુધી કહેવું જોઈએ. પ્ર. ભંતે ! શું છદ્મસ્થ મનુષ્ય અનન્ત પ્રદેશી ઢંધને જાણે-જુવે છે. અથવા જાણતાં-જોતા નથી ? ઉ. ગૌતમ ! ૧. કોઈ જાણે છે અને જુવે છે. ૨. કોઈ જાણે છે, પરંતુ જોતાં નથી, ૩. કોઈ જાણતાં નથી, પરંતુ જુવે છે, ૪. કોઈ જાણતાં પણ નથી અને જોતાં પણ નથી. જે પ્રમાણે છદ્મસ્થનું વર્ણન કરેલ છે તેજ પ્રમાણે આધોવધિનું વર્ણન અનન્ત પ્રદેશી ઢંધ સુધી સમજી લેવું જોઈએ. - પ્ર. ભંતે ! શું પરમાવધિજ્ઞાની મનુષ્ય પરમાણુ પુદ્ગલને જાણે-જુવે છે ? હા ગૌતમ ! જાણે જુવે છે. આ પ્રમાણે –ચાવતુઅનન્ત પ્રદેશી ઢંધને જાણે – જુવે છે. ભંતે ! પરમાવધિજ્ઞાની મનુષ્ય પરમાણુ પુદગલને જે સમય જાણે છે શું તે જ સમય જુવે છે અને જે સમયે જુવે છે શું તેજ સમયે જાણે છે ? ગૌતમ ! તે શક્ય નથી. પ્ર. અંતે ! શા માટે એવું કહેવાય છે કે – પરમાવધિજ્ઞાની પરમાણું પુદ્ગલને જે સમય જાણે છે તેજ સમયે દેખતાં નથી અને જે સમયે દેખે છે તેજ સમયે જાણતા નથી ?” ઉ. ગૌતમ ! પરમાવધિજ્ઞાનીનું જ્ઞાન સાકાર હોય છે અને દર્શન અનાકાર હોય છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “પરમાવધિજ્ઞાની –ચાવતુ- જે સમયે જુવે છે તે જ સમયે જાણતા નથી.” આ પ્રમાણે વાવત- અનન્ત પ્રદેશી ઢંધ સુધી કહેવું જોઈએ. જે પ્રમાણે પરમાવધિજ્ઞાનીનાં વિષયમાં કહ્યું છે તેજ પ્રમાણે કેવળજ્ઞાનીનાં માટે પણ કહેવું - જોઈએ. . ૩. યમ ! જો સુખ સમ ! प. से केणठेणं भंते ! एवं वुच्चइ “परमाहोहिए णं मणूसे परमाणुपोग्गलं जं समयं जाणइ, नो तं समयं पासइ, जं समयं पासइ, नो તં સમર્થ નાદુ?” उ. गोयमा! सागारे से नाणे भवइ, अणागारे से दंसणे મવા से तेणठेणं गोयमा ! एवं वुच्चइ - “परमाहोहिए -जाव- जं समयं पासइ, नो तं समयं जाणइ। પર્વ -નાવિ- નતાસિય સંઘ जहा परमाहोहिए तहा केवली वि। - વિ. સ. ૧૮, ૩, ૮, સુ. ૨૬-૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy