SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ४. अत्थेगइए रूक्खस्स णो अंतो पासइ, णो बाहिं ૪. કોઈ વૃક્ષનાં આંતરિક ભાગને પણ જોતાં પાસા - વિચા. સ. ૩, ૩. ૪, મુ. ૪/૪ નથી અને બાહ્ય ભાગને પણ જોતાં નથી. ૨૧. ભાવિયા રે પૂજા પાસ પરવ- ૧૨૫. ભાવિતાત્મા અણગાર દ્વારા મૂળાદિ જોવાનું પ્રાણ : प. अणगारे णं भंते ! भावियप्पा रूक्खस्स किं मुलं પ્ર. ભંતે ! ભાવિતાત્મા અણગાર શું વૃક્ષનાં મૂળને पासइ, कंदं पासइ ? જુવે છે કે કંદને જુવે છે ? गोयमा ! १. अत्थेगइए रूक्खस्स मूलं पासइ, णो ઉ. ગૌતમ ! ૧. કોઈ મૂળને જુવે છે, પરંતુ કંદને कंदं पासइ, જોતાં નથી. २. अत्थेगइए रूक्खस्स कंदंपासइ, णो मूलं पासइ, ૨. કોઈ કંદને જુવે છે, પરંતુ મૂળને જોતાં નથી, ३. अत्थेगइए रूक्खस्स मूलं पि पासइ, कंदं पि ૩. કોઈ મૂળને પણ જુવે છે અને કંદને પણ જુવે છે, પાસ૬, ४. अत्थेगइए रूक्खस्स णो मूलं पासइ, णो कंदं ૪. કોઈ મૂળને જોતાં નથી અને કંદને પણ જોતાં પાસ નથી. 1. મારે જે અંતે ! ભાવિચM વરૂ કિં મૂત્રે પ્ર. ભંતે ! ભાવિતાત્મા અણગાર શું વૃક્ષનાં મૂળને पासइ, खंधं पासइ? જુવે છે કે સ્કંધને જુવે છે ? ૩. સોયમા ! નર્મળ ઉ. ગૌતમ ! ચાર-ચાર ભંગ પૂર્વવત કહેવા જોઈએ. एवं मूलेणं-जाव- बीजं संजोएयव्वं, આ પ્રમાણે મૂળની સાથે બીજ સુધીનું સંયોજન કરી લેવું જોઈએ. एवं कंदेण वि समं बीयं संजोएयवं-जाव-बीयं। આ પ્રમાણે કંદની સાથે બીજ સુધીનું સંયોજન કરી લેવું જોઈએ. एवं -जाव-पुप्फेण समं बीयं संजोएयव्वं । આ પ્રમાણે પુષ્પની સાથે બીજ સુધીનું સંયોજન કરી લેવું જોઈએ. प. अणगारे णं भंते ! भावियप्पा रूक्खस्स किं फलं પ્ર. ભંતે ! શું ભાવિતાત્મા અણગાર વૃક્ષનાં ફળને पासइ, बीयं पासइ? જુવે છે કે બીજને જુવે છે ? ૩. કોચમા ! ઉમંt. ઉ. ગૌતમ ! અહીં પણ પૂર્વોક્ત પ્રકારથી ચાર ભંગ - વિ . ૪, , ૩૪, મુ. ૪-૬ કહેવા જોઈએ. ૨૬. છ મત્યચા પરમાણુ પોતાને ગાળો વાસ- ૧૨૬. છદ્મસ્થાદિ દ્વારા પરમાણુ પુદગલાદિનું જાણવું-જોવું. तए णं भगवे गोयमे समणेणं भगवया महावीरेणं एवं (ત્યારબાદ) ભગવાન ગૌતમને શ્રમણ ભ. મહાવીરનાં वुत्ते समाणे हट्ठ तुट्ठ समणं भगवं महावीरं वंदइ આ વર્ણનને સાંભળીને હતુષ્ટ થઈને ભ. મહાવીર नमंसइ वंदित्ता नमंसित्ता एवं वयासी સ્વામીને વંદન નમસ્કાર કર્યા અને વંદન નમસ્કાર કરી આ પ્રમાણે પૂછયું - प. छउमत्थे णं भंते ! मणुस्से परमाणुपोग्गलं किं પ્ર. ભંતે ! શું છદ્મસ્થ મનુષ્ય પરમાણુ યુગલને जाणइ पासइ, उदाहु न जाणइ, न पासइ ? જાણે-જુવે છે અથવા જાણતાં-જોતાં નથી ? उ. गोयमा ! अत्थेगइए जाणइ, न पासइ, ઉ. ગૌતમ ! કોઈ છદ્મસ્થ મનુષ્ય જાણે છે, પરંતુ જોતા નથી, अत्थेगइए न जाणइ, न पासइ। કોઈ જાણતાં પણ નથી અને જોતા પણ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy