SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ . ૨. પુત્રાપુ" vi મંત વવિદે TUM/? પ્ર. ૧. ભંતે ! પુલાક કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. નયમ ! વંવિટ્ટ TUTૉ, તે નહીં ઉ. ગૌતમ ! પાંચ પ્રકારનાં કહ્યા છે. જેમકે - ૨. નાનપુરાણ, ૨. ટૂંસાપુત્રાપુ, ૧. જ્ઞાન પુલાક, ૨. દર્શન પુલાક, . વરિત્તપુજા, ૮. સ્ત્રિાપુત્રાપુ, ૩. ચારિત્ર પુલાક, ૪. લિંગપુલાક, ५. अहासुहुमपुलाए नामं पंचमे ।२ ૫. યથાસૂક્ષ્મ પુલાક. ૨. વડ જે મંત ! વિદે guત્તે ? પ્ર. ૨. ભંતે ! બકુશ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. નીયમી ! વંવિદેTUTIૉ, તે નદી ઉ. ગૌતમ ! પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે૬. મોરાવરને, ૨. અTTબો વસે, ૧. આભોગ-બકુશ, ૨. અનાભોગ-બકુશ, . સંવુ વરસે, ૪. સંવડવરસે, ૩. સંવૃત્ત-બકુશ, ૪. અસંવૃત્ત-બકુશ, प. अहासुहुमबउसे नामं पंचमे। ૫. યથાસૂક્ષ્મ-બકુશ. 1. રૂ. i મંત ! વિદે પીત્તે ? પ્ર. ૩. અંતે ! કુશીલ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. કોચT ! સુવિહે પીત્તે, નદ ઉ. ગૌતમ ! બે પ્રકારનાં કહ્યા છે, જેમકે१. पडिमेवणाकुमीले य, २. कसायकुसीले य । ૧. પ્રતિસેવના - કુશીલ, ૨. કપાય - કુશીલ, . ૩. (*) ડિસેવITછુ “ vi મેતે વિહે પ્ર. ૩. (ક) ભંતે ! પ્રતિસેવના કુશીલ કેટલા પ્રકારનાં TUMP ? કહ્યા છે ? ૩. કાયમી ! વંવિદ quTૉ, તે નઈ ઉ. ગૌતમ ! પાંચ પ્રકારનાં કહ્યા છે. જેમકે૨. નાજ-રિસેવUTT , ૧. જ્ઞાન - પ્રતિસેવનાકુશીલ, ૨ ટૂંસપરસવાજે, ૨. દર્શન - પ્રતિસેવના કુશીલ, ૩. નિરિવUTUજે, ૩. ચારિત્ર- પ્રતિસેવના કુશીલ, કષાય કુશીલ નિગ્રંથ જ્યારે પુલાક લબ્ધિનો પ્રયોગ કરે છે ત્યારે પુલાક નિગ્રંથ કહેવાય છે. તે સમયે તેને સંજ્વલન કષાયનો તીવ્ર ઉદય હોય છે. માટે તેનો સંયમ પર્યાય અધિક નષ્ટ થવાથી તેનો સંયમ અસાર થઈ જાય છે. આ લબ્ધિને પુલાક લબ્ધિ અને આ લબ્ધિનાં પ્રયોક્તાને પુલાક નિગ્રંથ કહેવામાં આવે છે. આ લબ્ધિનો પ્રયોગ કરતા સમયે ત્રણ શુભ લેશ્યાઓનાં પરિણામ જ રહે છે. એટલા માટે કષાયની તીવ્રતા થવા પર પણ તે નિગ્રંથ તો રહે જ છે. લબ્ધિ પ્રયોગનો કાળ અન્તર્મુહૂર્તથી અધિક નથી. આ લબ્ધિ પ્રયોગનાં મૂળ કારણ પાંચ છે - (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) ચારિત્ર, (૪) લિંગ અને (૫) સાધુ-સાધ્વી આદિની રક્ષા. ટીકાકારે લબ્ધિ પુલાક અને આસેવના-પુલાક આ બે ભેદ પણ કરેલ છે. પરંતુ સુત્ર વર્ણિત છત્રીસ દ્વારોનાં વિષયોથી આસેવના પુલાક ભેદની સંગતિ કોઈપણ પ્રકારથી સંભવ નથી, માટે લબ્ધિ પ્રયોગની અપેક્ષાથી જ સૂત્રોક્ત પાંચે ભેદ સમજવા સુસંગત છે. ટTI 1, , , ૩.૩, મુ. ૪૮, I જે શ્રમણની રુચિ આત્મશુદ્ધિની અપેક્ષાએ શરીરની વિભૂષા અને ઉપકરણોની સજાવટની તરફ વધારે થઈ જાય છે તો તેની પ્રવૃત્તિ, આહાર, પાણી, આરામ, શયન અને પ્રક્ષાલનની વધી જાય છે અને સ્વાધ્યાય, ધ્યાન, તપ આદિમાં પરિશ્રમ કરવાની પ્રવૃત્તિઓ ઓછી થઈ જાય છે તે બકુશ નિગ્રંથ કહેવાય છે. બકુશ નિગ્રંથની પાંચ અવસ્થાઓ હોય છે - (૧) લોક લજ્જાનાં કારણે શરીર વિભૂષાદિની પ્રવૃત્તિઓ ગુપ્ત રૂપમાં કરનાર, (૨) લજ્જા નષ્ટ થઈ જવા પર પ્રકટ રુપમાં પ્રવૃત્તિ કરનાર, (૩) તે પ્રવૃત્તિને અયોગ્ય સમજતા થકા કરનાર, (૪) કંઈ સમજ્યા વગર દેખા-દેખી પરંપરાથી કરનાર, (પ) પ્રમાદમાં અનાવશ્યક સમય લગાડનાર અને ગુણોનો વિકાસ ન કરનાર, આ પાંચેય અવસ્થાઓની અપેક્ષાથી આ નિગ્રંથનાં પાંચ પ્રકાર કહ્યા છે. ૪. પ્રતિસેવના કુશીલ નિગ્રંથ ૧, જ્ઞાન, ૨, દર્શન, ૩. ચારિત્ર, ૪, લિંગ (ઉપકરણ) અને ૫. શરીર આદિ અન્ય હેતુઓથી સંયમનાં મૂળ ગુણોમાં કે ઉત્તર-ગુણોમાં પરિસ્થિતિવશ દોષ લગાડે છે. આ અપેક્ષાથી જ એના ઉપર પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy