SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ સંયત અધ્યયન ૧૦૯૧ ૪. ત્રિ-ડિસેવાસુસીત્તે, ૪. લિંગ - અતિસેવન કુશીલ, ५. अहासुहुमपडिसेवणाकुसीले नामं पंचमे। ૫. યથાસૂક્ષ્મ - પ્રતિસેવના કુશીલ. 1. રૂ. (૪) સાયરી મંતે ! વિદેvvyત્તે? ૩. (ખ) ભંતે ! કષાયકશીલ કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा ઉ. ગૌતમ ! પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે૨. નાનુ-સાધુસીને, ૨. ટૂંસા-સાધુસીત્તે, ૧. જ્ઞાન-કષાય કુશીલ, ૨. દર્શન- કષાયકુશીલ, . વરિત્ત-વસાયવસીજે, ૪. ત્રિા-સાયલીસ્તે, ૩. ચારિત્ર – કષાય કુશીલ, ૪. લિંગ- કષાય કુશીલ, જ છે. અદકુદુમ-વસાયવસીન્ને નામે પંચને ૫. યથાસૂક્ષ્મ - કષાયકુશીલ. પ. ૪. નિયંઠે મેતે ! દે guત્તે ? પ્ર. ૪. ભંતે ! નિગ્રંથ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. ગોયમા ! પંવિદે guત્તે, તે નહીં ઉ. ગૌતમ ! પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે૨. સમય-નિયંઠે, ૧. પ્રથમ સમય નિગ્રંથ, ૨. મઢમસમય-નિર્ટ, ૨. અપ્રથમ સમય નિગ્રંથ, રૂ, મિસમય-નિર્વ, ૩. ચરમ સમય નિગ્રંથ, 8. અરિસમય-નિયંઠે, ૪. અચરમ સમય નિગ્રંથ, ५. अहासुहुम-नियंठे नामं पंचमे।४ ૫. યથાસૂક્ષ્મ નિગ્રંથ. . . સિTTU અંતે ! વિદે guત્તે ? પ્ર. ૫. અંતે ! સ્નાતક કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. થHT! વિ TUત્ત, તે નહીં ઉ. ગૌતમ ! પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે- ૨. અજીર્વા, ૨. સમવ, રૂ, મમ્મસે, ૧. અચ્છવી - શરીરની આશક્તિથી પૂર્ણ મુક્ત, 4. સંમુદ્ધ-ના- ટૂંસTધરે, ગરદન, નિવસ્ત્રા, ૨. અસબલ : સર્વથા દોષ રહિત ચારિત્રવાળા, , પરિશ્મા " ૩. અકસ્મશ ઘાતી કર્મ - રહિત, ૪, વિશુદ્ધ જ્ઞાન દર્શન ધર - અરહંતજિન વળી, ૫. અપરિશ્રાવી : સૂક્ષ્મ સાતાવેદનીયનાં સિવાય સંપૂર્ણ કર્મબંધોથી મુક્ત. ૨. તારે ૨. વેદ-દ્વાર : प. १. पुलाए णं भंते ! किं सवेयए होज्जा, अवयए પ્ર. ૧. ભંતે ! પુલાક શું સવેદક હોય છે કે અવેદક હોન્ના? હોય છે ? ટા એ, 'કે, ૩. ૨, મુ. ૪૮. (૨) કષાય કુશીલ નિગ્રંથ જ્ઞાનાદિ ઉક્ત પાંચ હેતુઓથી સંજ્વલન કષાયની કોઈ પણ એક પ્રકૃતિમાં પ્રવૃત્ત થાય છે. એ અપેક્ષાથી એનાં પાંચ પ્રકાર છે. કષાયમાં પ્રવૃત્ત થતા છતાં પણ એ નિગ્રંથ સંયમનાં મૂળગુણોમાં કે ઉત્તર ગુણોમાં કોઈપણ પ્રકારનાં દોષ લગાડતા નથી. અર્થાતુ સંયમ સમાચારીની નાની મોટી બધી વિધિઓનું યથાર્થ પાલન કરે છે. તેના ભાવ અને ભાષામાં કેવળ સંજ્વલન કષાય પ્રકટ થાય છે. (4) SIM, , , ૩. ૩, મુ. ૪૪, I આ નિગ્રંથમાં કપાય પ્રવૃત્તિનો અને દોષોનાં સેવનનો સર્વથા અભાવ છે. માટે કેવળ કાળની અપેક્ષાથી એની પાંચ અવસ્થાઓ કહી છે. તે નિગ્રંથ લોકમાં અશાશ્વત છે. અર્થાતુ ક્યારેક હોય છે અને ક્યારેક હોતા નથી. માટે પૃચ્છા સમયમાં કેવળ પ્રથમ સમયમાં જ એક કે અનેક નિગ્રંથ મળે છે. આ પ્રમાણે ક્યારેક કદાચ અપ્રથમ સમયવત્ત , ક્યારેક કેવળ ચરમ સમયવર્તી , કયારેક કેવળ અચરમ સમયવર્તી નિગ્રંથ મળે છે. આ અપેક્ષાઓથી ચાર ભેદ કહ્યા છે અને કયારેક ચારેયભંગોમાંથી અનેક ભગવર્તી નિગ્રંથ મળે છે. આ અપેક્ષાથી પાંચમો ભેદ કહ્યો છે. , , ૩, ૩, મુ. ૪ ૮. આ નિગ્રંથમાં કપાય ઉદય, કષાયની પ્રવૃત્તિ, દોષ સેવન કે અશાશ્વતતા વગેરે ન હોવાથી ભેદ નથી. છતાં પણ પૂર્વોક્ત નિગ્રંથોનાં પ-૫ ભેદ કહ્યા છે. એટલા માટે એના પાંચ ગુણોનો સમાવેશ કરીને પાંચ પ્રકાર કહ્યા છે. www.jainelibrary.org ૨ ૫. Jain Education International For Private & Personal Use Only
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy