SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ तस्स णं तहप्पगारे तवे भवइ, તેને ઉત્કૃષ્ટ તપ હોય છે. तहप्पगारा वेयणा भवइ, તેને ઉત્કૃષ્ટ વેદના થાય છે. तहप्पगारे पुरिसजाए दीहेणं परियाएणं सिज्झइ આ પ્રમાણેનો પુરુષ દીર્ઘકાલિક સાધુ-પર્યાયનાં -ગાવ-સવકુવાનુમંતે રે, દ્વારા સિદ્ધ થાય છે -વાવ- સર્વ દુઃખોનો અંત કરે છે. जहा से सणंकुमारे राया चाउरंतचक्कवट्टी, तच्चा જેમ - ચાતુરત્ન ચક્રવર્તી સનકુમાર રાજા, अंतकिरिया। આ ત્રીજી અંત ક્રિયા છે. __ अहावरा चउत्था अंतकिरिया ૪. ચોથી અંતક્રિયા આ પ્રમાણે છે - अप्पकम्म पच्चायाए या वि भवइ,सेणं मुंडे भवित्ता કોઈ પુરુષ અલ્પકર્મોની સાથે મનુષ્ય જન્મને अगाराओ अणगारियं पव्वइए, संजमबहुले -जाव પ્રાપ્ત કરે છે. તે મુંડિત થઈને ગૃહસ્થથી અનગાર उवहाणवं दुक्खक्खवे तवस्सी, ધર્મમાં પ્રવ્રુજિત થાય, સંયમયુક્ત -વાવ-ઉપધાન કરનાર અને દુ:ખને ખપાવનાર તપસ્વી હોય છે. तस्स णं णो तहप्पगारे तवे भवइ, તેને ન તો ઉત્કૃષ્ટ તપ હોય છે. णो तहप्पगारा वेयणा भवइ, ન ઉત્કૃષ્ટ વેદના હોય છે. तहप्पगारे पुरिसजाए निरूद्धेणं परियाएणं सिज्झइ આ પ્રમાણેનો પુરુષ અલ્પકાલિક સાધુ-પર્યાયનાં -નવ-સવકુવવાનુમંતં રે, દ્વારા સિદ્ધ થાય છે -વાવ- સર્વ દુઃખોનો અંત કરે છે. जहा सा मरूदेवा भगवई, चउत्था अंतकिरिया। જેમ – ભગવતી મરુદેવી, આ ચોથી અંતક્રિયા છે. - ટા. . ૪, ૩. ૨, ૪. ૨ ૩૬ ૭૦. નીવ-વડાનુ પિરિયા માવાભાવ પવછ/- ૭૦. જીવ-ચોવીસ દંડકોમાં અંતક્રિયાનાં ભાવાભાવનું, પ્રરુપણ : प. जीवे णं भंते ! अंतकिरियं करेज्जा? પ્ર. ભંતે ! શું જીવ અંતક્રિયા કરે છે ? उ. गोयमा ! अत्थेगइए करेज्जा, अत्थेगइए नो ઉં. હા, ગૌતમ! કોઈ જીવ અંતક્રિયા કરે છે અને કોઈ રેષ્ના ? જીવ કરતા નથી. ?-૨૪. પર્વ ને -ગાવ- વે / દે. ૧-૨૪, આ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક સુધી અંતક્રિયાનાં માટે જાણવું જોઈએ. 1. તેને જે મંતે ! નેરાણુ મંપિરિયે રે ? પ્ર. દે, ૧, ભંતે ! શું નારક નારકોમાં રહેતા અંતક્રિયા કરે છે ? ૩. યમ ! નો રૂા સમા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. दं. २. नेरइए णं भंते ! असुरकुमारेसु अंतकिरियं પ્ર. દં. ૨. ભંતે ! શું નારક અસુરકુમારોમાં અંતક્રિયા करेज्जा? કરે છે ? ૩. મા ! નો રૂટું સમા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ટૂં. રૂ-૨૪, પર્વ -ગાવ- વેપાળ, વર ૬.૩-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી અંતક્રિયાની અસમર્થતા જાણવી જોઈએ. વિશેષ - प. नेरइए णं भंते ! मणूसेसु अंतकिरियं करेज्जा ? પ્ર. ભંતે ! શું નારક મનુષ્યોમાં આવીને અંતક્રિયા કરે છે ? . વિચા. સ. ૧, ૩. ૨, મુ. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy