SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન सेतं सचित्ते । प से किं तं अचित्ते ? ૩. અવિત્તે-મુવળ-રચય-મળિ-મોત્તિય-સંહ-સિવાલ-રત્તરયળાનું (સંતસાવપ્નસ) ઞાÇ सेतं अचित्ते । ૧. સે જિં તું મસ! ? उ. मीसए - दासाणं दासीणं आसाणं हत्थीणं समाभरियाउज्जालंकियाणं आये । सेतं मीसए । सेतं लोइए । प से किं तं कुप्पावयणिए ? ૩. દુખાવળિ તિવિષે પાત્તે, તં નહીં ૨. સચિત્તે, ર્. અવિત્તે, રૂ. મીમલ્ ય । तिण्णि वि जहा लोइए । सेतं कुप्पावयणिए । १८६. लोगुत्तरिय दव्वाय ૬. ૩. ૬. से किं तं लोगुत्तरिए ? ૩. સ્રોનુત્તરિ તિવિષે વાત્તે, તે નદા ૨. સવિત્તે, ૨. અવિત્તે, રૂ. મીતણ્ ય । से किं तं सचित्ते ? सचित्ते-सीसाणं सिस्सिणियाणं आए । से तं सचित्ते । से किं तं अचित्ते ? અનુ. મુ. બ ૬ ૬-૬ ૭૦ ૬. उ. अचित्ते-पडिग्गहाणं वत्थाणं कंबलाणं पायपुंछणाणं આપ્ से तं अचित्ते । ૫. સે જિં તું મસઇ ? उ. मीसए-सीसाणं सिस्सिणियाणं सभंडोवकरणाणं ઞ” | सेतं मीसए । सेतं लोगुत्तरिए । Jain Education International આ સચિત્ત પ્રાપ્તિ છે. અચિત્ત પ્રાપ્તિ શું છે ? સોના, ચાંદી, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાળ, રક્તરત્ન આદિ સારવાન્ દ્રવ્યની પ્રાપ્તિ અચિત્તપ્રાપ્તિ છે. આ અચિત્ત પ્રાપ્તિ છે. પ્ર. મિશ્ર પ્રાપ્તિ શું છે ? ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. ૧૦૭૩ પ્ર. કુપ્રાવચનિક- પ્રાપ્તિ શું છે ? ઉ. કુપ્રાવચનિક-પ્રાપ્તિ પણ ત્રણ પ્રકારની કહી છે, જેમકે - અલંકારાદિથી તથા વાદ્યોથી વિભૂષિત દાસદાસીઓ, ઘોડા, હાથીઓ આદિની પ્રાપ્તિ મિશ્ર પ્રાપ્તિ કહેવાય છે. પ્ર. ઉં. આ મિશ્ર પ્રાપ્તિ છે, આ લૌકિક-પ્રાપ્તિ છે. ૧૮૬, લોકોત્તરિક દ્રવ્ય પ્રાપ્તિ (શિષ્યાદિની પ્રાપ્તિ) પ્ર. લોકોત્તરિક-પ્રાપ્તિ શું છે ? ઉ. For Private & Personal Use Only ૧. સચિત્ત, ૨. અચિત્ત, ૩. મિશ્ર. આ ત્રણે લૌકિક - પ્રાપ્તિની જેમ છે. આ કુપ્રાવચનિક પ્રાપ્તિ છે. લોકોત્તરિક - પ્રાપ્તિ ત્રણ પ્રકારની કહી છે, જેમકે અચિત્ત- લોકોત્તરિક-પ્રાપ્તિ શું છે ? પાત્ર, વસ્ત્ર, કંબલ, પાદપ્રોચ્છન આદિની પ્રાપ્તિ અચિત્ત (લોકોત્તરિક) પ્રાપ્તિ કહેવાય છે. આ અચિત્ત પ્રાપ્તિ છે. પ્ર. મિશ્ર (લોકોત્તરિક) પ્રાપ્તિ શું છે ? ઉ.ભંડોપકરણાદિ સહિત શિષ્ય-શિષ્યાઓની પ્રાપ્તિ મિશ્ર પ્રાપ્તિ કહેવાય છે. આ મિશ્ર પ્રાપ્તિ છે. આ લોકોત્તરિક પ્રાપ્તિ છે. ૧. સચિત્ત, ૨. અચિત્ત, ૩. મિશ્ર. સચિત્ત- લોકોત્તરિક- પ્રાપ્તિ શું છે ? શિષ્ય-શિષ્યાઓની પ્રાપ્તિ સચિત્ત (લોકોત્તરિક) પ્રાપ્તિ છે. આ સચિત્ત પ્રાપ્તિ છે. www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy