________________
જ્ઞાન અધ્યયન
सेतं सचित्ते ।
प से किं तं अचित्ते ?
૩.
અવિત્તે-મુવળ-રચય-મળિ-મોત્તિય-સંહ-સિવાલ-રત્તરયળાનું (સંતસાવપ્નસ) ઞાÇ
सेतं अचित्ते ।
૧.
સે જિં તું મસ! ?
उ. मीसए - दासाणं दासीणं आसाणं हत्थीणं समाभरियाउज्जालंकियाणं आये ।
सेतं मीसए । सेतं लोइए ।
प से किं तं कुप्पावयणिए ?
૩. દુખાવળિ તિવિષે પાત્તે, તં નહીં
૨. સચિત્તે, ર્. અવિત્તે, રૂ. મીમલ્ ય । तिण्णि वि जहा लोइए । सेतं कुप्पावयणिए ।
१८६. लोगुत्तरिय दव्वाय
૬.
૩.
૬.
से किं तं लोगुत्तरिए ?
૩. સ્રોનુત્તરિ તિવિષે વાત્તે, તે નદા
૨. સવિત્તે, ૨. અવિત્તે, રૂ. મીતણ્ ય । से किं तं सचित्ते ?
सचित्ते-सीसाणं सिस्सिणियाणं आए ।
से तं सचित्ते ।
से किं तं अचित्ते ?
અનુ. મુ. બ ૬ ૬-૬ ૭૦
૬.
उ. अचित्ते-पडिग्गहाणं वत्थाणं कंबलाणं पायपुंछणाणं
આપ્
से तं अचित्ते ।
૫.
સે જિં તું મસઇ ?
उ. मीसए-सीसाणं सिस्सिणियाणं सभंडोवकरणाणं
ઞ” |
सेतं मीसए । सेतं लोगुत्तरिए ।
Jain Education International
આ સચિત્ત પ્રાપ્તિ છે.
અચિત્ત પ્રાપ્તિ શું છે ?
સોના, ચાંદી, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાળ, રક્તરત્ન આદિ સારવાન્ દ્રવ્યની પ્રાપ્તિ અચિત્તપ્રાપ્તિ છે.
આ અચિત્ત પ્રાપ્તિ છે.
પ્ર. મિશ્ર પ્રાપ્તિ શું છે ?
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
૧૦૭૩
પ્ર. કુપ્રાવચનિક- પ્રાપ્તિ શું છે ?
ઉ. કુપ્રાવચનિક-પ્રાપ્તિ પણ ત્રણ પ્રકારની કહી છે, જેમકે -
અલંકારાદિથી તથા વાદ્યોથી વિભૂષિત દાસદાસીઓ, ઘોડા, હાથીઓ આદિની પ્રાપ્તિ મિશ્ર પ્રાપ્તિ કહેવાય છે.
પ્ર.
ઉં.
આ મિશ્ર પ્રાપ્તિ છે, આ લૌકિક-પ્રાપ્તિ છે.
૧૮૬, લોકોત્તરિક દ્રવ્ય પ્રાપ્તિ (શિષ્યાદિની પ્રાપ્તિ) પ્ર. લોકોત્તરિક-પ્રાપ્તિ શું છે ?
ઉ.
For Private & Personal Use Only
૧. સચિત્ત, ૨. અચિત્ત, ૩. મિશ્ર. આ ત્રણે લૌકિક - પ્રાપ્તિની જેમ છે. આ કુપ્રાવચનિક પ્રાપ્તિ છે.
લોકોત્તરિક - પ્રાપ્તિ ત્રણ પ્રકારની કહી છે, જેમકે
અચિત્ત- લોકોત્તરિક-પ્રાપ્તિ શું છે ?
પાત્ર, વસ્ત્ર, કંબલ, પાદપ્રોચ્છન આદિની પ્રાપ્તિ અચિત્ત (લોકોત્તરિક) પ્રાપ્તિ કહેવાય છે. આ અચિત્ત પ્રાપ્તિ છે.
પ્ર. મિશ્ર (લોકોત્તરિક) પ્રાપ્તિ શું છે ? ઉ.ભંડોપકરણાદિ સહિત શિષ્ય-શિષ્યાઓની પ્રાપ્તિ મિશ્ર પ્રાપ્તિ કહેવાય છે.
આ મિશ્ર પ્રાપ્તિ છે. આ લોકોત્તરિક પ્રાપ્તિ છે.
૧. સચિત્ત, ૨. અચિત્ત, ૩. મિશ્ર.
સચિત્ત- લોકોત્તરિક- પ્રાપ્તિ શું છે ?
શિષ્ય-શિષ્યાઓની પ્રાપ્તિ સચિત્ત (લોકોત્તરિક)
પ્રાપ્તિ છે.
આ સચિત્ત પ્રાપ્તિ છે.
www.jainelibrary.org