SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ७४७ યોગ અધ્યયન ३२. पंचेंदियजीवेसु चउबिह पणिहाणाणं परूवर्ण चउबिहे पणिहाणे पण्णत्ते, तं जहाછે. માળિદા, ૨. વાાિરાજ, રૂ. 5Tયfrદાજે, ૪. યુવરાળિદાજે ! एवं रइयाणं पेचेंदियाणं-जाव-वेमाणियाणं । चउबिहे सुप्पणिहाणे पण्णत्ते, तं जहा१. मण सुप्पणिहाणे -जाव-४. उवगरण सुप्पणिहाणे। एवं संजयमणुस्साण वि। चउविहे दुष्पणिहाणे पण्णत्ते, तं जहा. મળતુqfrદાળ –ગાવ-૨. ૩૧/રળદ્રુપfrદાને एवं रइयाणं पंचेंदियाणं-जाव-वेमाणियाणं। -ટાઇ, , ૪, ૩. ?, મુ. ૨૬ ૩૩. રવીકુ કુત્ત-મજુત્તમેચા અવ- तओ गुत्तीओ पण्णत्ताओ, तं जहा . મળમુત્તા ૨વગુત્તી, રૂ. યાર ! संजयमणुस्साणं तओ गुत्तीओ पण्णत्ताओ, तं जहा૨. મUT ૨. વરુગુ, રૂ. વાયા | तओ अगुत्तीओ पण्णत्ताओ, तं जहामणअगुत्ती २. वइअगुत्ती, ३. कायअगुत्ती । एवंणेरइयाणं-जाव-थणियकुमाराणपंचिंदियतिरिक्खजोणियाणं असंजयमणुस्साणं वाणमंतराणं जोइसियाणं वेमाणियाणं। - ડા. . ૨, ૩, ૬, મુ. ૨૩ ૪ (૩) ३४. चउवीसदंडएसु दंडाणं परूवणं तओ दंडा पण्णत्ता, तं जहा૬. મારું, ૨. વ૬૯, ૩. કાયદે णेरइयाणं तओ दंडा पण्णत्ता, तं जहा૧. મદ્ર, ૨, , . કાયદું, एवं विगलिंदियवज्जाणं-जाव-वेमाणियाणं। - ટા. . ૨, ૩, , મુ. ૨ ૩ ૪/૪-૬ ૩૨. પંચેન્દ્રિય જીવોમાં ચતુર્વિધ પ્રણિધાનોનું પ્રરુપણ : પ્રણિધાન ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. મન:પ્રણિધાન, ૨, વચનપ્રણિધાન, ૩. કાયપ્રણિધાન, ૪. ઉપકરણ પ્રણિધાન. આ પ્રમાણે નારકો આદિથી વૈમાનિકો સુધી બધા પંચેન્દ્રિયોમાં ચારેય પ્રણિધાન હોય છે.' સુપ્રણિધાન ચાર પ્રકારના કહ્યા છે, જેમકે - ૧. મનઃ સુપ્રણિધાન -યાવત- ૨. ઉપકરણ-સુપ્રણિધાન. આ પ્રમાણે સંયત મનુષ્યોમાં ચારે સુપ્રણિધાન હોય છે. દુપ્રણિધાન ચાર પ્રકારના કહ્યા છે, જેમકે - ૧. મનદુપ્રણિધાન. ચાવત- ૨. ઉપકરણ-દુપ્રણિધાન. આ પ્રમાણે નારકો આદિથી વૈમાનિકો સુધી બધા પંચેન્દ્રિયોમાં ચારે દુપ્રણિધાન હોય છે. ૩૩. ચોવીસ દંડકોમાં ગુપ્તિ-અગુપ્તિનાં ભેદોનું પ્રરુપણ : ગુપ્તિ ત્રણ પ્રકારની કહી છે, જેમકે - ૧. મન ગુપ્તિ, ૨. વચન ગુપ્તિ, ૩. કાયગુપ્તિ. સંયત મનુષ્યોની ત્રણ ગુપ્તિઓ કહી છે, જેમકે - ૧. મન ગુપ્તિ, ૨. વચનગુપ્તિ, ૩. કાય ગુપ્તિ. અગુપ્તિ ત્રણ પ્રકારની કહી છે, જેમકે - ૧. મનઃ અગુપ્તિ, ૨. વચન અગુપ્તિ, ૩. કાય અગુપ્તિ. આ પ્રમાણે નારકોથી સ્વનિતકુમારો સુધી તથા પંચેન્દ્રિય તિર્યંચયોનિકો, અસંયત મનુષ્યો, વાણવ્યંતર, જ્યોતિષી તથા વૈમાનિક દેવોમાં ત્રણેય અગુપ્તિઓ પ્રાપ્ત થાય છે. ૩૪. ચોવીસ દંડકોમાં દંડોની પ્રરૂપણા : દંડ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. મનોદંડ, ૨. વચનદંડ, ૩. કાયદંડ. નારકોમાં ત્રણ દંડ કહ્યા છે, જેમકે – ૧. મનોદંડ, ૨. વચનદંડ, ૩. કાયદંડ. આ પ્રમાણે વિકસેન્દ્રિયોને છોડીને વૈમાનિકો સુધી ત્રણેય દંડ હોય છે. Jain Education International For private seisonal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy