SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫૬ सेतं उम्माणपमाणे । गत्ताइ माणप्पमाणे ૬. (૩) સે ત્રિં તં માળે ? ૩. ૬. ૩. માળે-નળું મિળિખ્ખર, તં નહીં ઇત્યેળ વા, વંદેળ વા, મુળ વા, નુોળ વા, ગાજિયા વા, અવેળ વા, મુસઝેળ વા is ji णालिया य, अक्ख मुसलं च चउहत्थं । दसनालियं च रज्जुं वियाण, ओमाणसण्णाए ॥ ९३ ॥ वत्थुम्मि हत्थमिज्जं, खित्ते दंडं धणुं च पंथम्मि । खायं च नालियाए वियाणं ओमाणसण्णाए ॥ ९४ ॥ ૬. एएणं ओमाणपमाणेणं किं पओयणं ? ૩. જુાં ગેમાળપમાળેળ-વાય-ત્રિય-ઝરષિતकडपड - भित्ति परिक्खेव-संसियाणं दव्वाणं ओमाणप्पमाणव्वित्तित्तिलक्खणं भवइ । अणु. सु. ३२२-३२३ से तं ओमाणे । गणणाप्पमाणे (૪) સે ત્રિં તે મેિ ? - અનુ. સુ. ૩૨૪-૨૨૯ Jain Education International મે-નાં વિષ્નર, તં નહીં एक्को दसगं सतं सहस्सं दससहस्साई सयसहस्सं दससयसहस्साई कोडी । ૬. एएणं गणिमप्पमाणेणं किं पयोअणं ? ૩. આપણાં ખિમપમાĪાં-મિતા-મિત્તિ-મત્ત-વેયાआय-व्यय-निव्विसंसियाणं दव्वाणं गणिमप्पमाणनिव्वित्तिलक्खणं भवइ । For Private પ્ર. . ખાડા આદિને માપવાનું પ્રમાણ : (૩) અવમાન પ્રમાણ શું છે? જેના દ્વારા અવમાન કરાય અથવા જેનું અવમાન કરાય તે અવમાન પ્રમાણ કહેવાય છે, જેમકે - હાથથી, દંડથી, ધનુષથી, યુગથી, નાલિકાથી, અક્ષથી અથવા મૂસળથી માપી શકાય છે. પ્ર. ઉ. આ ઉન્માનપ્રમાણ છે. દ્રવ્યાનુયોગ ભાગ-૨ દંડ, ધનુષ, યુગ, નાલિકા, અક્ષ અને મૂસળ ચાર હાથ પ્રમાણ હોય છે. દસનાલિકાની એક રજૂ હોય છે તે બધી અવમાન કહેવાય છે. વાસ્તુ-ગૃહભૂમિને હાથ દ્વારા, માર્ગ-રાસ્તાને ધનુષ દ્વારા અને ખાઈ-કૂવા આદિને નાલિકા દ્વારા માપી શકાય છે. આ બધાને અવમાન આ નામથી જાણી શકાય છે. આ અવમાન પ્રમાણનું પ્રયોજન છે ? આ અવમાન પ્રમાણથી ખાઈ (કુવા) ઇંટ, પત્થર આદિથી નિર્મિત ભવન, ચબુતરો આદિ, *કચિત (આરોથી ખંડિત કાષ્ઠ) આદિ, કટ, પટ, વસ્ત્ર, ભીંત, પરિક્ષેપ અથવા નગરની પરિધિ આદિમાં સંશ્રિત દ્રવ્યોની લંબાઈ, પહોળાઈ, ગહરાઈ અને ઉંચાઈનાં પ્રમાણનું પરિજ્ઞાન થાય છે. આ અવમાનપ્રમાણનું સ્વરુપ છે. ગણતરી કરવાનું પ્રમાણ : પ્ર. (૪) ગણિમ પ્રમાણ શું છે ? ઉ. જેની ગણતરી થઈ શકે અથવા જેના દ્વારા ગણતરી કરી શકાય તેને ગણિમપ્રમાણ કહેવાય છે, જેમકે - Personal Use Only એક, દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ ઈત્યાદિ. પ્ર. આ ગણિમપ્રમાણનું શું પ્રયોજન છે? ઉ. આ ગણિમપ્રમાણથી નૃત્ય-નૌકર, કર્મચારી આદિની વૃત્તિ, ભોજન, વેતનનાં આય-વ્યયથી સંબંધિત દ્રવ્યોનાં પ્રમાણની નિષ્પત્તિ થાય છે. www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy